શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદના કારણે પૂરની એલર્ટ, ત્રણના મોત, અમરનાથ યાત્રા સ્થગિત

1/3
  ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા પણ અટકાવી કરવામાં આવી છે. અને શ્રદ્ધાળુઓને જમ્મુ કેમ્પ પર રોકવામાં આવ્યા છે. આજે શ્રદ્ધાળુઓનો એક પણ જથ્થો યાત્રા માટે મોકલવામાં આવ્યો નથી. અધિકારીએ જણાવ્યું કે અનેક જગ્યાએ ભૂસ્ખલનના કારણે કાળીમાતા રસ્તો ક્ષતિગ્રસ્ત હોવાના કારણે બાલટાલ માર્ગથી અમરનાથ યાત્રા રોકવી પડી છે.
ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા પણ અટકાવી કરવામાં આવી છે. અને શ્રદ્ધાળુઓને જમ્મુ કેમ્પ પર રોકવામાં આવ્યા છે. આજે શ્રદ્ધાળુઓનો એક પણ જથ્થો યાત્રા માટે મોકલવામાં આવ્યો નથી. અધિકારીએ જણાવ્યું કે અનેક જગ્યાએ ભૂસ્ખલનના કારણે કાળીમાતા રસ્તો ક્ષતિગ્રસ્ત હોવાના કારણે બાલટાલ માર્ગથી અમરનાથ યાત્રા રોકવી પડી છે.
2/3
 શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદના કારણે ઘાટીમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે. પૂર અને વરસાદની ચપેટમાં આવતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે. સતત વરસાદના કારણે ઝોલમ સહિત અનેક નદીઓના પાણી ભયજનક સપાટીએ પહોંચ્યા છે. જેને લઈને શ્રીનગર સહિત દક્ષિણ કાશ્મીરમાં નિચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદના કારણે ઘાટીમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે. પૂર અને વરસાદની ચપેટમાં આવતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે. સતત વરસાદના કારણે ઝોલમ સહિત અનેક નદીઓના પાણી ભયજનક સપાટીએ પહોંચ્યા છે. જેને લઈને શ્રીનગર સહિત દક્ષિણ કાશ્મીરમાં નિચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
3/3
 જમ્મુમાં તવી નદીમાં 6 લોકો તણાઈ ગયા હતા જેને એસડીઆરએફી ટીમે રેસક્યૂ કરી તમામને બચાવી લીધા હતા. પૂર નિયંત્રણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, ઝોલમ નદી અને અન્ય નદીઓના કિનારાના વિસ્તારમાં રહેતા અને મધ્ય કાશ્મીરમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ રહેવાની સલાહ આપી છે.
જમ્મુમાં તવી નદીમાં 6 લોકો તણાઈ ગયા હતા જેને એસડીઆરએફી ટીમે રેસક્યૂ કરી તમામને બચાવી લીધા હતા. પૂર નિયંત્રણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, ઝોલમ નદી અને અન્ય નદીઓના કિનારાના વિસ્તારમાં રહેતા અને મધ્ય કાશ્મીરમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ રહેવાની સલાહ આપી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget