શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં 24 બેઠકો કેમ ખાલી રખાય છે?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/20102936/1-JK-Assembly-has-111-seats-Why-election-takes-place-in-87-seats.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![નોંધનીય છે કે, પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર પર ચૂંટણી થતી નથી. આ વિસ્તાર ભારતનો જ છે એવું બતાવવા માટે પ્રતિકાત્મક રીતે 24 બેઠકો ખાલી રાખવામાં આવી છે અને બાકીની 87 બેઠકો પર ચૂંટણી યોજાય છે. એ રીતે 87 બેઠકોની વિધાનસમાં સરકાર બનાવવા માટે સરકાર પાસે 44 સભ્યોનો ટેકો હોવો જરૂરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/20102947/4-JK-Assembly-has-111-seats-Why-election-takes-place-in-87-seats.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોંધનીય છે કે, પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર પર ચૂંટણી થતી નથી. આ વિસ્તાર ભારતનો જ છે એવું બતાવવા માટે પ્રતિકાત્મક રીતે 24 બેઠકો ખાલી રાખવામાં આવી છે અને બાકીની 87 બેઠકો પર ચૂંટણી યોજાય છે. એ રીતે 87 બેઠકોની વિધાનસમાં સરકાર બનાવવા માટે સરકાર પાસે 44 સભ્યોનો ટેકો હોવો જરૂરી છે.
2/4
![નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં કુલ 111 વિધાનસભા બેઠક છે જે પાકી માત્ર 87 સીટ પર જ ચૂંટણી થાય છે. કારણ છે કે જમ્મુ કાશ્મીરનો બધોજ પ્રદેશ ભારતનો છે. અને 24 બેઠકો એવી છે જે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરની છે. બધો જ પ્રદેશ ભારતનો હોઈ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરની પ્રજાને પણ કાશ્મીરની વિધાનસભામાં પોતાના પ્રતિનિધી મોકલવાનો હક છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/20102943/3-JK-Assembly-has-111-seats-Why-election-takes-place-in-87-seats.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં કુલ 111 વિધાનસભા બેઠક છે જે પાકી માત્ર 87 સીટ પર જ ચૂંટણી થાય છે. કારણ છે કે જમ્મુ કાશ્મીરનો બધોજ પ્રદેશ ભારતનો છે. અને 24 બેઠકો એવી છે જે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરની છે. બધો જ પ્રદેશ ભારતનો હોઈ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરની પ્રજાને પણ કાશ્મીરની વિધાનસભામાં પોતાના પ્રતિનિધી મોકલવાનો હક છે.
3/4
![બુધવારે પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આમ, હવે જમ્મુ-કાશ્મીરમાં આઠમી વખત રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં હવે 6 મહિના સુધી રાજ્યપાલ શાસન રહેશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/20102940/2-JK-Assembly-has-111-seats-Why-election-takes-place-in-87-seats.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બુધવારે પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આમ, હવે જમ્મુ-કાશ્મીરમાં આઠમી વખત રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં હવે 6 મહિના સુધી રાજ્યપાલ શાસન રહેશે.
4/4
![શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ભાજપે પીડીપી સરકારને સમર્થન પાછું ખેંચ્યું છે. તેનાથી રાજ્યમાં ફરી અસ્થિરતા આવી છે. રાજ્યમાં 12 વર્ષથી ગઠબંધન સરકારોનો દોર ચાલ્યો છે, પરંતુ કોઈ સરકાર કાર્યકાળ પૂરો કરી શકી નથી. આ પહેલાં રાજ્યમાં નેશનલ કોન્ફરન્સનો જ દબદબો રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 11 ચૂંટણી થઈ છે જ્યારે 7 વખત રાજ્યપાલ શાસન આવ્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/06/20102936/1-JK-Assembly-has-111-seats-Why-election-takes-place-in-87-seats.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ભાજપે પીડીપી સરકારને સમર્થન પાછું ખેંચ્યું છે. તેનાથી રાજ્યમાં ફરી અસ્થિરતા આવી છે. રાજ્યમાં 12 વર્ષથી ગઠબંધન સરકારોનો દોર ચાલ્યો છે, પરંતુ કોઈ સરકાર કાર્યકાળ પૂરો કરી શકી નથી. આ પહેલાં રાજ્યમાં નેશનલ કોન્ફરન્સનો જ દબદબો રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 11 ચૂંટણી થઈ છે જ્યારે 7 વખત રાજ્યપાલ શાસન આવ્યું છે.
Published at : 20 Jun 2018 10:30 AM (IST)
Tags :
જમ્મુ કાશ્મીરવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)