શોધખોળ કરો

જજ લોયા મૃત્યુ કેસમાં અમિત શાહનું નામ લેવાતાં જ સુપ્રીમ કોર્ટે વકીલને તતડાવીને શું કહ્યું? જાણો વિગત

1/8
 દરમિયાન કોર્ટે કહ્યું હતું કે અમે અખબારોના અહેવાલોના આધારે નહીં પણ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે તેના આધારે જ કેસની સુનાવણી કરીશું માટે જે પણ ડોક્યુમેન્ટ જમા નથી થયા તેને જમા કરાવો. આ કેસમાં આગામી સુનાવણી બીજી ફેબ્રુઆરીએ થશે.
દરમિયાન કોર્ટે કહ્યું હતું કે અમે અખબારોના અહેવાલોના આધારે નહીં પણ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે તેના આધારે જ કેસની સુનાવણી કરીશું માટે જે પણ ડોક્યુમેન્ટ જમા નથી થયા તેને જમા કરાવો. આ કેસમાં આગામી સુનાવણી બીજી ફેબ્રુઆરીએ થશે.
2/8
 મહારાષ્ટ્ર સરકાર વતી હરીશ સાલ્વે દલીલો કરી રહ્યા હતા. તેમણે અમિત શાહનું નામ લેવાતાં જ વિરોધ કર્યો હતો. જેને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો હતો. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ આરોપી હતા પણ જજ લોયાના નિધન બાદ આવેલા અન્ય જજે અમિત શાહને આરોપોથી મુક્ત કર્યા હતા.
મહારાષ્ટ્ર સરકાર વતી હરીશ સાલ્વે દલીલો કરી રહ્યા હતા. તેમણે અમિત શાહનું નામ લેવાતાં જ વિરોધ કર્યો હતો. જેને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો હતો. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ આરોપી હતા પણ જજ લોયાના નિધન બાદ આવેલા અન્ય જજે અમિત શાહને આરોપોથી મુક્ત કર્યા હતા.
3/8
 સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાએ કેસની સુનાવણી કરતી વેળાએ જણાવ્યું હતું કે જસ્ટિસ લોયા મૃત્યુ કેસ ગંભીર છે. આ કેસમાં જે પણ પીટીશન કે પીઆઇએલ અન્ય કોર્ટોમાં દાખલ થઇ હોય તે બધી જ હવે સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર થશે.
સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાએ કેસની સુનાવણી કરતી વેળાએ જણાવ્યું હતું કે જસ્ટિસ લોયા મૃત્યુ કેસ ગંભીર છે. આ કેસમાં જે પણ પીટીશન કે પીઆઇએલ અન્ય કોર્ટોમાં દાખલ થઇ હોય તે બધી જ હવે સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર થશે.
4/8
 સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે, હાલ તો જસ્ટિસ લોયાનું મૃત્યુ કુદરતી રીતે થયું હોવાનું મનાઇ રહ્યું છે ત્યારે કોઇનું નામ આ રીતે ન લઇ શકાય. અમિત શાહનું નામ લેવા સામે સુપ્રીમ કોર્ટે આ ટકોર કરી અને તેમનું નામ નહીં લેવા સ્પષ્ટ સૂટના આપી હતી.
સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે, હાલ તો જસ્ટિસ લોયાનું મૃત્યુ કુદરતી રીતે થયું હોવાનું મનાઇ રહ્યું છે ત્યારે કોઇનું નામ આ રીતે ન લઇ શકાય. અમિત શાહનું નામ લેવા સામે સુપ્રીમ કોર્ટે આ ટકોર કરી અને તેમનું નામ નહીં લેવા સ્પષ્ટ સૂટના આપી હતી.
5/8
આ એસોસિએશને જ બોમ્બે હાઇકોર્ટમાં જસ્ટિસ લોયા કેસની તપાસની પીટીશન દાખલ કરી છે. જો કે સુપ્રીમ કોર્ટે અમિત શાહનું નામ લેવા સામે વાંધો લીધો હતો. સુપ્રીમ કોર્ટે લોયા કેસને અતી ગંભીર ગણાવ્યો પણ દવેને ટકોર કરતાં કહ્યું હતું કે, આ કેસમાં અમિત શાહનું નામ લેવું યોગ્ય નતી કેમ કે અમિત શાહ પક્ષકાર નથી.
આ એસોસિએશને જ બોમ્બે હાઇકોર્ટમાં જસ્ટિસ લોયા કેસની તપાસની પીટીશન દાખલ કરી છે. જો કે સુપ્રીમ કોર્ટે અમિત શાહનું નામ લેવા સામે વાંધો લીધો હતો. સુપ્રીમ કોર્ટે લોયા કેસને અતી ગંભીર ગણાવ્યો પણ દવેને ટકોર કરતાં કહ્યું હતું કે, આ કેસમાં અમિત શાહનું નામ લેવું યોગ્ય નતી કેમ કે અમિત શાહ પક્ષકાર નથી.
6/8
 સુપ્રીમ કોર્ટમાં સોમવારે આ કેસની સુનાવણી ચાલતી હતી ત્યારે અરજદાર બોમ્બે લોયર્સ અસોસિએશન વતી દલીલો કરતી વેળાએ વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ ભાજપ અધ્યક્ષ અમિત શાહનું નામ લીધુ હતું. તેમણે આક્ષેપ કર્યો કે અમિત શાહને બચાવવા માટે બધુ પાર પાડવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટમાં સોમવારે આ કેસની સુનાવણી ચાલતી હતી ત્યારે અરજદાર બોમ્બે લોયર્સ અસોસિએશન વતી દલીલો કરતી વેળાએ વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ ભાજપ અધ્યક્ષ અમિત શાહનું નામ લીધુ હતું. તેમણે આક્ષેપ કર્યો કે અમિત શાહને બચાવવા માટે બધુ પાર પાડવામાં આવ્યું છે.
7/8
 સુપ્રીમ કોર્ટના ચીફ દિપક મિશ્રાના અધ્યક્ષસ્થાને બનેલી બેંચ આ દરેક પીટીશનની સુનાવણી કરશે. સાથે જે પણ હાઇકોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે તેના પર રોક લગાવી દેવાઇ છે. 2014માં જસ્ટિસ લોયાનું નિધન થયું હતું, તેઓનું જ્યારે નિધન થયું ત્યારે તેઓ સોહરાબુદીન ફેક એન્કાઉન્ટરના કેસની સુનાવણી કરી રહ્યા હતા.
સુપ્રીમ કોર્ટના ચીફ દિપક મિશ્રાના અધ્યક્ષસ્થાને બનેલી બેંચ આ દરેક પીટીશનની સુનાવણી કરશે. સાથે જે પણ હાઇકોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે તેના પર રોક લગાવી દેવાઇ છે. 2014માં જસ્ટિસ લોયાનું નિધન થયું હતું, તેઓનું જ્યારે નિધન થયું ત્યારે તેઓ સોહરાબુદીન ફેક એન્કાઉન્ટરના કેસની સુનાવણી કરી રહ્યા હતા.
8/8
નવી દિલ્લીઃ સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ બી.એચ. લોયાના મૃત્યુને મુદ્દે થઈ રહેલા આક્ષેપોનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જજ લોયાના પરિવાજનોએ લોયાની હત્યા થઇ હોવાના આક્ષેપો લગાવ્યા છે. આ કેસમાં નિષ્પક્ષ તપાસ કરવા માટે બે અરજીઓ બોમ્બે હાઈકોર્ટમાં થઈ હતી.
નવી દિલ્લીઃ સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ બી.એચ. લોયાના મૃત્યુને મુદ્દે થઈ રહેલા આક્ષેપોનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જજ લોયાના પરિવાજનોએ લોયાની હત્યા થઇ હોવાના આક્ષેપો લગાવ્યા છે. આ કેસમાં નિષ્પક્ષ તપાસ કરવા માટે બે અરજીઓ બોમ્બે હાઈકોર્ટમાં થઈ હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
આધાર કાર્ડ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય: આ સુવિધા માટે હવે આધાર ફરજિયાત નથી!
આધાર કાર્ડ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય: આ સુવિધા માટે હવે આધાર ફરજિયાત નથી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
આધાર કાર્ડ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય: આ સુવિધા માટે હવે આધાર ફરજિયાત નથી!
આધાર કાર્ડ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય: આ સુવિધા માટે હવે આધાર ફરજિયાત નથી!
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'
સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
Embed widget