શોધખોળ કરો

જ્યારે શિવરાજે કહ્યું- હું જઇ રહ્યો છું... તો નેક્સ્ટ એમપી CMની રેસમાં ઉછળ્યું આ નેતાનું નામ, જાણો કોણ

1/6
જોકે, કોંગ્રેસ તરફથી કહેવામાં આવી રહેલી વાતો પર પ્રતિક્રિયા પણ આપી દીધી છે. તેમને ટ્વીટ કરીને લખ્યું, 'કાર્યક્રમમાં મારા માટે રિઝર્વ રાખેલી ખુરશીને લઇને મજાક શું કરી લીધી. કેટલાક મિત્રો અત્યંત આનંદિત થઇ ગા. ચલો આનંદ વ્યાખ્યાનમાં જવાનું સફળ થઇ ગયું.'
જોકે, કોંગ્રેસ તરફથી કહેવામાં આવી રહેલી વાતો પર પ્રતિક્રિયા પણ આપી દીધી છે. તેમને ટ્વીટ કરીને લખ્યું, 'કાર્યક્રમમાં મારા માટે રિઝર્વ રાખેલી ખુરશીને લઇને મજાક શું કરી લીધી. કેટલાક મિત્રો અત્યંત આનંદિત થઇ ગા. ચલો આનંદ વ્યાખ્યાનમાં જવાનું સફળ થઇ ગયું.'
2/6
ખરેખર, આ બધી વાતોની શરૂઆત ત્યારે થઇ જ્યારે ઝાબુઆમાં એક કાર્યક્રમમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, દુનિયામાં કંઇજ પરમેનન્ટ નથી. ખુરશીના તરફ ઇશારો કરતાં સીએમ શિવરાજે બોલ્યા, હું તો જઇ રહ્યો છું સીએમની ખુરશી પર કોઇપણ બેસી શકે છે. મુખ્યમંત્રીના આ નિવેદનથી ચર્ચા વધુ જોરમાં આવી ગઇ છે. આ કૉમેન્ટને લઇને કેટલાક લોકો ભાજપના રાષ્ટ્રીય સચિવ કૈલાશ વિજયવર્ગીયને એપમીના નેક્સ્ટ સીએમના દાવેદારના રૂપમાં જોઇ રહ્યાં છે. મામલે એટલે સુધી વધી ગયો કે કૈલાશ વિજયવર્ગીયને સામે આવીને સ્પષ્ટતા કરવી પડી હતી.
ખરેખર, આ બધી વાતોની શરૂઆત ત્યારે થઇ જ્યારે ઝાબુઆમાં એક કાર્યક્રમમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, દુનિયામાં કંઇજ પરમેનન્ટ નથી. ખુરશીના તરફ ઇશારો કરતાં સીએમ શિવરાજે બોલ્યા, હું તો જઇ રહ્યો છું સીએમની ખુરશી પર કોઇપણ બેસી શકે છે. મુખ્યમંત્રીના આ નિવેદનથી ચર્ચા વધુ જોરમાં આવી ગઇ છે. આ કૉમેન્ટને લઇને કેટલાક લોકો ભાજપના રાષ્ટ્રીય સચિવ કૈલાશ વિજયવર્ગીયને એપમીના નેક્સ્ટ સીએમના દાવેદારના રૂપમાં જોઇ રહ્યાં છે. મામલે એટલે સુધી વધી ગયો કે કૈલાશ વિજયવર્ગીયને સામે આવીને સ્પષ્ટતા કરવી પડી હતી.
3/6
4/6
આજના શિવરાજ સિંહના ખુરશી વાળી કૉમેન્ટને લઇને કેટલાક રાજકીય તર્ક લગાવવામાં આવી રહ્યાં છે કે શું શિવરાજે આ પોતાના ભવિષ્યની વાત તો નથી કહી દીધીને કે તે હવ સત્તામાં પરત નહીં આવી શકે. કોંગ્રેસ નેતા કમલનાથે કહ્યું હતું કે, શિવરાજને હકીકત સમજાઇ રહી છે. ચૂંટણી થવામાં હજુ સમય છે પણ અત્યારથી તેઓ હતાશ થવા લાગ્યા છે.
આજના શિવરાજ સિંહના ખુરશી વાળી કૉમેન્ટને લઇને કેટલાક રાજકીય તર્ક લગાવવામાં આવી રહ્યાં છે કે શું શિવરાજે આ પોતાના ભવિષ્યની વાત તો નથી કહી દીધીને કે તે હવ સત્તામાં પરત નહીં આવી શકે. કોંગ્રેસ નેતા કમલનાથે કહ્યું હતું કે, શિવરાજને હકીકત સમજાઇ રહી છે. ચૂંટણી થવામાં હજુ સમય છે પણ અત્યારથી તેઓ હતાશ થવા લાગ્યા છે.
5/6
કૈલાશ વિજયવર્ગીયએ ટ્વીટ કરીને કહેવું પડ્યું કે, મધ્યપ્રદેશમાં નેતૃત્વ પરિવિર્તનને લઇને ચાલી રહેલા બધા સમાચારો એકદમ ખોટા છે, અને તે અફવા માત્ર છે. રાજ્યમાં આગામી ચૂંટણી, માનનીય મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણજીના નેતૃત્વમાં જ લડવામાં આવશે.
કૈલાશ વિજયવર્ગીયએ ટ્વીટ કરીને કહેવું પડ્યું કે, મધ્યપ્રદેશમાં નેતૃત્વ પરિવિર્તનને લઇને ચાલી રહેલા બધા સમાચારો એકદમ ખોટા છે, અને તે અફવા માત્ર છે. રાજ્યમાં આગામી ચૂંટણી, માનનીય મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણજીના નેતૃત્વમાં જ લડવામાં આવશે.
6/6
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં આ વર્ષે યોજાનારી ચૂંટણી બાદ સીએમની ખુરશી પર કોણ બેસસે, તેને લઇને રાજકારણમાં અનેક કયાસો લગાવવામાં આવી રહ્યાં છે. એમપીના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ સીએમની ખુરશી માટે આપેલા એક નિવેદન બાદ રાજકારણ ચર્ચાનું મોજુ ફરી વળ્યું છે. મધ્યપ્રદેશના નેક્સ્ટ સીએમની રેસમાં શિવરાજનું નામ હજુ પણ બરાબર નક્કી નથી.
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં આ વર્ષે યોજાનારી ચૂંટણી બાદ સીએમની ખુરશી પર કોણ બેસસે, તેને લઇને રાજકારણમાં અનેક કયાસો લગાવવામાં આવી રહ્યાં છે. એમપીના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ સીએમની ખુરશી માટે આપેલા એક નિવેદન બાદ રાજકારણ ચર્ચાનું મોજુ ફરી વળ્યું છે. મધ્યપ્રદેશના નેક્સ્ટ સીએમની રેસમાં શિવરાજનું નામ હજુ પણ બરાબર નક્કી નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Embed widget