શોધખોળ કરો
'પદ્માવત' નહીં રિલીઝ થવા દઇએ- કરણી સેનાના કાલવીની જાહેરાત
1/7

નવી દિલ્હીઃ સંજલ લીલા ભંસાળીની ફિલ્મ 'પદ્માવત' આજે સાંજે રિલીઝ થઇ રહી છે, આ ફિલ્મને લઇને વિવાદ થમવાનું નામ નથી લેતો. સુપ્રીમ કોર્ટે આ ફિલ્મને રિલીઝ કરવા લીલી ઝંડી આપી દીધી છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવા રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે. જોકે, આ બધાની વચ્ચે કરણી સેના પ્રમુખ લોકેન્દ્ર સિંહ કાલવીએ રિલીઝ મુદ્દે ખુલ્લો એટેક કર્યો છે.
2/7

Published at : 24 Jan 2018 02:50 PM (IST)
Tags :
Karni SenaView More























