શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કર્ણાટક સરકારની ખેડૂતોને મોટી ભેટ, જાણો કેટલા કરોડની લોન કરી માફ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/05151705/701197-kumaraswamy-ani.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![કૉંગ્રેસ સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ શરૂ રહેશે. ઈન્દિરા કેન્ટીન, અન્ન ભાગ્ય યોજના ચાલુ રહેશે, તેને વધારે સારી બનાવવમાં આવશે. ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીની જાહેરાતથી 25 હજાર ખેડૂતોને લાભ મળશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ખેડૂતોના દેવા માફીનું આ પ્રથમ ચરણ છે. ખેડૂતોને 31 ડિસેમ્બર 2017 સુધી લેવામાં આવેલી લોન પર લોન માફીનો લાભ મળશે. ખેડૂતોના 34000 કરોડ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત, દરેક ખેડૂતોના 2 લાખ રૂપિયા લોન માફ થશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/05151415/RTS1RPBZ.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
કૉંગ્રેસ સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ શરૂ રહેશે. ઈન્દિરા કેન્ટીન, અન્ન ભાગ્ય યોજના ચાલુ રહેશે, તેને વધારે સારી બનાવવમાં આવશે. ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીની જાહેરાતથી 25 હજાર ખેડૂતોને લાભ મળશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ખેડૂતોના દેવા માફીનું આ પ્રથમ ચરણ છે. ખેડૂતોને 31 ડિસેમ્બર 2017 સુધી લેવામાં આવેલી લોન પર લોન માફીનો લાભ મળશે. ખેડૂતોના 34000 કરોડ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત, દરેક ખેડૂતોના 2 લાખ રૂપિયા લોન માફ થશે.
2/4
![બેલગાવી, કુલબર્ગી અને મૈસૂર શહેરમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખોલવામાં આવશે. આ હોસ્પિટલોમાં હાર્ટ, કેંસર અને અન્ય બીમારીઓની સારવાર કરવામાં આવશે. ગદગ, કોપ્પલ, ચામરાજનગર અને હસન જિલ્લામાં 450 બેડ વાળી હોસ્પિટલ ખોલવામાં આવશે. તેના માટે 200 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/05151412/Kumaraswam.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બેલગાવી, કુલબર્ગી અને મૈસૂર શહેરમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખોલવામાં આવશે. આ હોસ્પિટલોમાં હાર્ટ, કેંસર અને અન્ય બીમારીઓની સારવાર કરવામાં આવશે. ગદગ, કોપ્પલ, ચામરાજનગર અને હસન જિલ્લામાં 450 બેડ વાળી હોસ્પિટલ ખોલવામાં આવશે. તેના માટે 200 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
3/4
![નવી દિલ્હી: કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ ગુરૂવારે પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું તેમણે ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી. વિધાનસભાની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસ અને જેડીએસએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં તેની જાહેરાત કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/05151408/701197-kumaraswamy-ani.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હી: કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ ગુરૂવારે પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું તેમણે ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી. વિધાનસભાની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસ અને જેડીએસએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં તેની જાહેરાત કરી હતી.
4/4
![2017-18માં કર્ણાટકમાં જીએસડીપી દર 8.5 હતો, જ્યારે છેલ્લા સમાન સમય ગાળામાં તે 7.5 હતો. રાજ્યમાં પેટ્રોલના ભાવમાં 1.14 રૂપિયા પ્રતિ લીટર વધારાની જાહેરાત કરવામાં આવી છે. પ્રાઈમરી સ્કૂલમાં કન્નડ માધ્યમની સાથે કર્ણાટકમાં અંગ્રેજી ક્લાસ શરૂ કરવામાં આવશે,જેનાથી વધારેમાં વધારે બાળકોને સરકારી સ્કૂલ તરફ આકર્ષિત કરી શકાય. 1000 શાળાઓમાં તે પ્રયોગ કરવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/05151403/98.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2017-18માં કર્ણાટકમાં જીએસડીપી દર 8.5 હતો, જ્યારે છેલ્લા સમાન સમય ગાળામાં તે 7.5 હતો. રાજ્યમાં પેટ્રોલના ભાવમાં 1.14 રૂપિયા પ્રતિ લીટર વધારાની જાહેરાત કરવામાં આવી છે. પ્રાઈમરી સ્કૂલમાં કન્નડ માધ્યમની સાથે કર્ણાટકમાં અંગ્રેજી ક્લાસ શરૂ કરવામાં આવશે,જેનાથી વધારેમાં વધારે બાળકોને સરકારી સ્કૂલ તરફ આકર્ષિત કરી શકાય. 1000 શાળાઓમાં તે પ્રયોગ કરવામાં આવશે.
Published at : 05 Jul 2018 03:18 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
દેશ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)