શોધખોળ કરો
કર્ણાટક: CM સિદ્દારમૈયાએ નકાર્યા એગ્ઝિટ પોલ, કહ્યું- આ તો બે દિવસનું મનોરંજન છે, ફરી કૉંગ્રેસની સરકાર બનશે
1/5

જ્યારે મુખ્યમંત્રી સિદ્દારમૈયાએ તમામ એગ્ઝિટ પોલને નકારી દીધા છે. સિદ્ધારમેયાએ ટ્વિટ કર્યું કે, “એગ્ઝિટ પોલ આવાતા બે દિવસ માટે મનોરંજનનું માધ્યમ છે. તમામ પોલનું સરેરાશ કાઢવું એવું છે જે એક વ્યક્તી નદી પાર કરી રહ્યો છે અને તેણે આંકડાકીય જાણકાર પર વિશ્વાસ કરી લીધો છે જેણે સરેરાશ કાઢીને કહ્યું કે નદીની ઊંડાઈ ચાર ફૂટ છે, કૃપા કરીને સરેરાશ નોંધી લો, 6+4+2=4..6ફૂટ પર તમે ડૂબી જશે. તેથી પાર્ટી કાર્યકર્તાઓ, સમર્થકો અને શુભ ચિંતકો એગ્ઝિટ પોલની ચિંતા ના કરો, આરામ કરો અને વિકેન્ડની મઝા લો, હું પાછો આવી રહ્યો છું.”
2/5

કર્નાટકની મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મતદાન પૂર્ણ થયા બાદ તમામ ચેનલોના એગ્ઝિટ પોલના પરીણામ પર મોટું નિવેદન આપ્યું છે. સિદ્દારમેયાનો દાવો છે કે કર્ણાટકમાં ફરી કૉંગ્રેસની પૂર્ણ બહુમતવાળી સરકાર બનશે. જ્યારે બીજી તરફ ભાજપના પ્રવક્તા સુધાંષુ ત્રિવેદીએ ભાજપને 130 બેઠકો મળશે તેવો દાવો કર્યો છે.
Published at : 13 May 2018 09:25 AM (IST)
View More





















