શોધખોળ કરો

કર્ણાટક: CM સિદ્દારમૈયાએ નકાર્યા એગ્ઝિટ પોલ, કહ્યું- આ તો બે દિવસનું મનોરંજન છે, ફરી કૉંગ્રેસની સરકાર બનશે

1/5
 જ્યારે મુખ્યમંત્રી સિદ્દારમૈયાએ તમામ એગ્ઝિટ પોલને નકારી દીધા છે. સિદ્ધારમેયાએ ટ્વિટ કર્યું કે, “એગ્ઝિટ પોલ આવાતા બે દિવસ માટે મનોરંજનનું માધ્યમ છે. તમામ પોલનું સરેરાશ કાઢવું એવું છે જે એક વ્યક્તી નદી પાર કરી રહ્યો છે અને  તેણે આંકડાકીય જાણકાર પર વિશ્વાસ કરી લીધો છે જેણે સરેરાશ કાઢીને કહ્યું કે નદીની ઊંડાઈ  ચાર ફૂટ છે, કૃપા કરીને સરેરાશ નોંધી લો, 6+4+2=4..6ફૂટ પર તમે ડૂબી જશે. તેથી પાર્ટી કાર્યકર્તાઓ, સમર્થકો અને શુભ ચિંતકો એગ્ઝિટ પોલની ચિંતા ના કરો, આરામ કરો અને વિકેન્ડની મઝા લો, હું પાછો આવી  રહ્યો છું.”
જ્યારે મુખ્યમંત્રી સિદ્દારમૈયાએ તમામ એગ્ઝિટ પોલને નકારી દીધા છે. સિદ્ધારમેયાએ ટ્વિટ કર્યું કે, “એગ્ઝિટ પોલ આવાતા બે દિવસ માટે મનોરંજનનું માધ્યમ છે. તમામ પોલનું સરેરાશ કાઢવું એવું છે જે એક વ્યક્તી નદી પાર કરી રહ્યો છે અને તેણે આંકડાકીય જાણકાર પર વિશ્વાસ કરી લીધો છે જેણે સરેરાશ કાઢીને કહ્યું કે નદીની ઊંડાઈ ચાર ફૂટ છે, કૃપા કરીને સરેરાશ નોંધી લો, 6+4+2=4..6ફૂટ પર તમે ડૂબી જશે. તેથી પાર્ટી કાર્યકર્તાઓ, સમર્થકો અને શુભ ચિંતકો એગ્ઝિટ પોલની ચિંતા ના કરો, આરામ કરો અને વિકેન્ડની મઝા લો, હું પાછો આવી રહ્યો છું.”
2/5
કર્નાટકની મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મતદાન પૂર્ણ થયા બાદ તમામ ચેનલોના એગ્ઝિટ પોલના પરીણામ પર મોટું નિવેદન આપ્યું છે. સિદ્દારમેયાનો દાવો છે કે કર્ણાટકમાં ફરી કૉંગ્રેસની પૂર્ણ બહુમતવાળી સરકાર બનશે. જ્યારે બીજી તરફ ભાજપના પ્રવક્તા સુધાંષુ ત્રિવેદીએ  ભાજપને 130 બેઠકો મળશે તેવો દાવો કર્યો છે.
કર્નાટકની મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મતદાન પૂર્ણ થયા બાદ તમામ ચેનલોના એગ્ઝિટ પોલના પરીણામ પર મોટું નિવેદન આપ્યું છે. સિદ્દારમેયાનો દાવો છે કે કર્ણાટકમાં ફરી કૉંગ્રેસની પૂર્ણ બહુમતવાળી સરકાર બનશે. જ્યારે બીજી તરફ ભાજપના પ્રવક્તા સુધાંષુ ત્રિવેદીએ ભાજપને 130 બેઠકો મળશે તેવો દાવો કર્યો છે.
3/5
 નવી દિલ્હી: કર્ણાટકના રાજકારણનું ભાગ્ય 15 મેના રોજ નક્કી થશે. તે પહેલા ગઈકાલે મતદાન બાદ અનેક ચેનલોના એગ્ઝિટ પોલમાં ભાજપને ફાયદો મળતો દેખાઈ રહ્યો છે. એબીપી ન્યૂઝ અને સી વોટરના એગ્ઝિટ પોલમાં પણ ભાજપ માટે સારા સમાચાર આવ્યા છે.
નવી દિલ્હી: કર્ણાટકના રાજકારણનું ભાગ્ય 15 મેના રોજ નક્કી થશે. તે પહેલા ગઈકાલે મતદાન બાદ અનેક ચેનલોના એગ્ઝિટ પોલમાં ભાજપને ફાયદો મળતો દેખાઈ રહ્યો છે. એબીપી ન્યૂઝ અને સી વોટરના એગ્ઝિટ પોલમાં પણ ભાજપ માટે સારા સમાચાર આવ્યા છે.
4/5
 સાત ચેનલોના એગ્ઝિટ પોલ પ્રમાણે ભાજપ સૌથી મોટી પાર્ટી બનતી નજર આવી રહી છે, પરંતુ તેને બહુમત નથી મળી રહી. ભાજપને 102, કૉંગ્રેસ 85, જેડીએસ 32 અને અન્યને 3 બેઠકો મળવાનું અનુમાન છે, ટાઈમ્સ નાઉ અને ચાણક્યના એગ્ઝિટ પોલ પ્રમાણે ભાજપને 120 બેઠ
સાત ચેનલોના એગ્ઝિટ પોલ પ્રમાણે ભાજપ સૌથી મોટી પાર્ટી બનતી નજર આવી રહી છે, પરંતુ તેને બહુમત નથી મળી રહી. ભાજપને 102, કૉંગ્રેસ 85, જેડીએસ 32 અને અન્યને 3 બેઠકો મળવાનું અનુમાન છે, ટાઈમ્સ નાઉ અને ચાણક્યના એગ્ઝિટ પોલ પ્રમાણે ભાજપને 120 બેઠ
5/5
 એબીપી ન્યૂઝ અને સી -વોટરના ફાઈનલ એગ્ઝિટ પોલમાં ભાજપને 110, કૉંગ્રેસને 88, જેડીએસને 24 અને અન્યને બે બેઠક મળી હોવાનું અનુમાન છે. કર્ણાટકમાં 224માંથી 222 બેઠકો પર જ મતદાન થયું હતું. તેથી બહુમતનો આંકડો 112 સીટો થઈ જાય છે. આ એગ્ઝિટ પોલમાં ભાજપ માત્ર બે બેઠકોથી બહુમતથી દૂર છે.
એબીપી ન્યૂઝ અને સી -વોટરના ફાઈનલ એગ્ઝિટ પોલમાં ભાજપને 110, કૉંગ્રેસને 88, જેડીએસને 24 અને અન્યને બે બેઠક મળી હોવાનું અનુમાન છે. કર્ણાટકમાં 224માંથી 222 બેઠકો પર જ મતદાન થયું હતું. તેથી બહુમતનો આંકડો 112 સીટો થઈ જાય છે. આ એગ્ઝિટ પોલમાં ભાજપ માત્ર બે બેઠકોથી બહુમતથી દૂર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget