શોધખોળ કરો

કર્ણાટકની રાજનીતિમાં સુનામી, અપક્ષના બે MLA એ સમર્થન પરત ખેંચ્યું, BJP નેતાનો સરકાર બનાવવાનો દાવો

1/4
 નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકની રાજનીતિમાં એકવાર ફરી સુનામી આવી ગઇ છે. એચડી કુમારસ્વામી સરકારને સમર્થન આપનાર અપક્ષના બે ધારાસભ્યોએ સમર્થન પાછું ખેંચી લીધું છે. તેઓએ સમર્થન પરત ખેંચવાનો પત્ર રાજ્યપાલને મોકલી દીધો છે. એવામાં ફરી એકવાર કર્ણાટકની કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર પર સંકટના વાદળો મંડરાતા નજર આવી રહ્યાં છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકની રાજનીતિમાં એકવાર ફરી સુનામી આવી ગઇ છે. એચડી કુમારસ્વામી સરકારને સમર્થન આપનાર અપક્ષના બે ધારાસભ્યોએ સમર્થન પાછું ખેંચી લીધું છે. તેઓએ સમર્થન પરત ખેંચવાનો પત્ર રાજ્યપાલને મોકલી દીધો છે. એવામાં ફરી એકવાર કર્ણાટકની કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર પર સંકટના વાદળો મંડરાતા નજર આવી રહ્યાં છે.
2/4
 નોંધનીય છે કે કર્ણાટકમાં કુલ 224 બેઠકો છે અને કોઈ પણ પક્ષ પાસે પૂર્ણ બહુમત નથી. ભાજપ પાસે  104 સીટો  છે. જ્યારે 2018ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે 80 અને જેડીએસ 37 સીટો પર જીત મેળવી હતી. અહીં સરકાર બનાવવા માટે 113 સીટોની જરૂર છે.
નોંધનીય છે કે કર્ણાટકમાં કુલ 224 બેઠકો છે અને કોઈ પણ પક્ષ પાસે પૂર્ણ બહુમત નથી. ભાજપ પાસે 104 સીટો છે. જ્યારે 2018ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે 80 અને જેડીએસ 37 સીટો પર જીત મેળવી હતી. અહીં સરકાર બનાવવા માટે 113 સીટોની જરૂર છે.
3/4
  કુમારસ્વામી સરકારને સમર્થન આપી રહેલા ધારાસભ્ય એચ નાગેશ અને આ. શંકરે મંગળવારે સમર્થન પરત ખેંચી લીધું છે. અપક્ષના ધારાસભ્યોનું કહેવું છે કે કૉંગ્રેસ અને જેડીએસમાં કોઈ તાલમેલ નથી. જેથી અમે સમર્થન પરત લઈ રહ્યાં છે. ત્યારે બીજી તરફ ભાજપ નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી રામનાથ શિંદેએ દાવો કરતા કહ્યું કે આગમી બે-ત્રણ દિવસોમાં કર્ણાટકમાં ભાજપની સરકાર બની શકે છે.
કુમારસ્વામી સરકારને સમર્થન આપી રહેલા ધારાસભ્ય એચ નાગેશ અને આ. શંકરે મંગળવારે સમર્થન પરત ખેંચી લીધું છે. અપક્ષના ધારાસભ્યોનું કહેવું છે કે કૉંગ્રેસ અને જેડીએસમાં કોઈ તાલમેલ નથી. જેથી અમે સમર્થન પરત લઈ રહ્યાં છે. ત્યારે બીજી તરફ ભાજપ નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી રામનાથ શિંદેએ દાવો કરતા કહ્યું કે આગમી બે-ત્રણ દિવસોમાં કર્ણાટકમાં ભાજપની સરકાર બની શકે છે.
4/4
  કહેવામાં આવી રહ્યું છે કે કૉંગ્રેસના પાંચ ધારાસભ્ય પણ ગાયબ છે. રવિવારે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને કુમારસ્વામી સરકારના મંત્રી ડીકે શિવકુમારે દાવો કર્યો હતો કે રાજ્યમાં ધારાસભ્યને ખરીદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમારા ત્રણ ધારાસભ્ય ભાજપના કેટલાક ધારસભ્ય અને નેતાઓ સાથે મુંબઈની એક હોટેલમાં છે.
કહેવામાં આવી રહ્યું છે કે કૉંગ્રેસના પાંચ ધારાસભ્ય પણ ગાયબ છે. રવિવારે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને કુમારસ્વામી સરકારના મંત્રી ડીકે શિવકુમારે દાવો કર્યો હતો કે રાજ્યમાં ધારાસભ્યને ખરીદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમારા ત્રણ ધારાસભ્ય ભાજપના કેટલાક ધારસભ્ય અને નેતાઓ સાથે મુંબઈની એક હોટેલમાં છે.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget