શોધખોળ કરો

કરૂણાનિધિઃ નેહરુના સમયે MLA બન્યાં, બાદમાં 5 વખત સંભાળી CMની ખુરશી

1/5
વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી છે. પીએમે કરૂણાનિધિના દીકરા સ્ટાલિન અને પુત્રી કનિમોઝી પાસેથી તેમના સ્વાસ્થ્યની માહિતી લઈ શક્ય તમામ મદદ કરવાની ખાત્રી આપી છે.
વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી છે. પીએમે કરૂણાનિધિના દીકરા સ્ટાલિન અને પુત્રી કનિમોઝી પાસેથી તેમના સ્વાસ્થ્યની માહિતી લઈ શક્ય તમામ મદદ કરવાની ખાત્રી આપી છે.
2/5
1969માં ડીએમકે ફાઉન્ડર સીએન અન્નાદુરઈના નિધન બાદ કરુણાનિધિ તમિલનાડુના સીએમ બન્યા હતા. જે બાદ પાર્ટી પર તેમની પકડ મજબૂત થતી ગઈ. કરૂણાનિધિનો જન્મ ગરીબ કુટુંબમાં થયો હતો. શરૂઆતમાં તેમનું નામ દક્ષિણામૂર્તિ રાખવામાં આવ્યું હતું. જે બાદ તેમણે નામ બદલી નાંખ્યું હતું.
1969માં ડીએમકે ફાઉન્ડર સીએન અન્નાદુરઈના નિધન બાદ કરુણાનિધિ તમિલનાડુના સીએમ બન્યા હતા. જે બાદ પાર્ટી પર તેમની પકડ મજબૂત થતી ગઈ. કરૂણાનિધિનો જન્મ ગરીબ કુટુંબમાં થયો હતો. શરૂઆતમાં તેમનું નામ દક્ષિણામૂર્તિ રાખવામાં આવ્યું હતું. જે બાદ તેમણે નામ બદલી નાંખ્યું હતું.
3/5
ચેન્નઈઃ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને DMK પ્રમુખ એમ કરૂણાનિધિ ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે. યૂપિનરી ટ્રેક્ટ ઈન્ફ્કેશનના કારણે તેમની તબિયત ખરાબ છે. 94 વર્ષીય કરૂણાનિધિ 5 વખત તમિલનાડુના મુખ્યમંત્રી રહ્યા છે. તેમનો જન્મ 3 જૂન, 1924ના રોજ થયો હતો. તેમણે 14 વર્ષની ઉંમરમાં જ રાજકીય જિંદગી શરૂ કરી દીધી હતી.
ચેન્નઈઃ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને DMK પ્રમુખ એમ કરૂણાનિધિ ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે. યૂપિનરી ટ્રેક્ટ ઈન્ફ્કેશનના કારણે તેમની તબિયત ખરાબ છે. 94 વર્ષીય કરૂણાનિધિ 5 વખત તમિલનાડુના મુખ્યમંત્રી રહ્યા છે. તેમનો જન્મ 3 જૂન, 1924ના રોજ થયો હતો. તેમણે 14 વર્ષની ઉંમરમાં જ રાજકીય જિંદગી શરૂ કરી દીધી હતી.
4/5
1957માં તેઓ 33 વર્ષની વયે ધારાસભ્ય બન્યા હતા. તે સમયે જવાહર લાલ નેહરુ દેશના પ્રધાનમંત્રી હતી. બાદમાં મુખ્યમંત્રી તરીકે તેમણે ઈન્દિરા અને રાજીવ ગાંધીનો કાર્યકાળ પણ જોયો. પાંચમી વખત જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે મનમોહન સિંહ પીએમ હતા.
1957માં તેઓ 33 વર્ષની વયે ધારાસભ્ય બન્યા હતા. તે સમયે જવાહર લાલ નેહરુ દેશના પ્રધાનમંત્રી હતી. બાદમાં મુખ્યમંત્રી તરીકે તેમણે ઈન્દિરા અને રાજીવ ગાંધીનો કાર્યકાળ પણ જોયો. પાંચમી વખત જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે મનમોહન સિંહ પીએમ હતા.
5/5
પાર્ટીના પ્રમુખ તરીકે કરૂણાનિધિને 50 વર્ષ થઈ ગયા છે. 27 જુલાઈ 1969ના રોજ પ્રથમ વખત પાર્ટી અધ્યક્ષ બન્યા હતા. 1957માં ધારાસભ્ય બન્યા બાદ એક પણ વખત હાર નથી જોઈ. તેઓ કુલ 13 વખત ચૂંટણી લડ્યા હતા.
પાર્ટીના પ્રમુખ તરીકે કરૂણાનિધિને 50 વર્ષ થઈ ગયા છે. 27 જુલાઈ 1969ના રોજ પ્રથમ વખત પાર્ટી અધ્યક્ષ બન્યા હતા. 1957માં ધારાસભ્ય બન્યા બાદ એક પણ વખત હાર નથી જોઈ. તેઓ કુલ 13 વખત ચૂંટણી લડ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ
Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ
Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Rishabh Pant: બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
PUC Certificate: પીયુસી સર્ટિફિકેટ બનાવવા કેટલો ખર્ચ થાય છે? જો ન હોય તો ફાટે છે રૂ. 10,000નું ચલણ
PUC Certificate: પીયુસી સર્ટિફિકેટ બનાવવા કેટલો ખર્ચ થાય છે? જો ન હોય તો ફાટે છે રૂ. 10,000નું ચલણ
હોસ્પિટલમાં દાખલ થયા વિના જોઇએ છે ઇન્શ્યોરન્સ ક્લેમ, ખરીદતા સમયે આ ધ્યાન રાખો
હોસ્પિટલમાં દાખલ થયા વિના જોઇએ છે ઇન્શ્યોરન્સ ક્લેમ, ખરીદતા સમયે આ ધ્યાન રાખો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Vadodara News । વડોદરાના આજવાના નિમેટા રોડ પર સર્જાયો અકસ્માતBhavnagar News । ભાવનગરમાં અસામાજિક તત્વોનો આંતક યથાવત, વડવા વોશિંગ ઘાટમાં બે શખ્સોએ કરી તોડફોડJunagadh News । જૂનાગઢના વંથલીના રવની ગામે ડબલ મર્ડરથી મચી ગયો ચકચારAmreli News । અમરેલીના લીલીયામાં થયેલ લૂંટનો કેસ ગણતરીની કલાકોમાં ઉકેલાયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ
Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ
Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Rishabh Pant: બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
PUC Certificate: પીયુસી સર્ટિફિકેટ બનાવવા કેટલો ખર્ચ થાય છે? જો ન હોય તો ફાટે છે રૂ. 10,000નું ચલણ
PUC Certificate: પીયુસી સર્ટિફિકેટ બનાવવા કેટલો ખર્ચ થાય છે? જો ન હોય તો ફાટે છે રૂ. 10,000નું ચલણ
હોસ્પિટલમાં દાખલ થયા વિના જોઇએ છે ઇન્શ્યોરન્સ ક્લેમ, ખરીદતા સમયે આ ધ્યાન રાખો
હોસ્પિટલમાં દાખલ થયા વિના જોઇએ છે ઇન્શ્યોરન્સ ક્લેમ, ખરીદતા સમયે આ ધ્યાન રાખો
SBI: 12000 લોકોને નોકરી આપશે SBI, IT પ્રોફેશનલ્સ માટે શાનદાર તક
SBI: 12000 લોકોને નોકરી આપશે SBI, IT પ્રોફેશનલ્સ માટે શાનદાર તક
Post Office Schemes: સારા વળતર સાથે સુરક્ષાની ગેરંટી, પોસ્ટ ઓફિસની આ યોજનાઓમાં રોકાણ કરો
Post Office Schemes: સારા વળતર સાથે સુરક્ષાની ગેરંટી, પોસ્ટ ઓફિસની આ યોજનાઓમાં રોકાણ કરો
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Embed widget