શોધખોળ કરો
કરૂણાનિધિ પરીણિત હોવા છતાં પ્રેમિકા રાખતા, સવાર પત્નિ સાથે ને રાત પ્રેમિકા સાથે ગુજારતા, જાણો વિગત
1/5

રજતિ અમ્મલે કરૂણાનિધિ સાથેના સંબંધથી 1968માં કનિમોઝીના જન્મ પછી કરૂણાનિધીએ રજતિ અમ્મલને પોતાની પુત્રીની માતાનો દરજ્જો આપ્યો પણ તેની સાથે લગ્ન કર્યા નહોતાં. મીડિયા રિપોર્ટ પ્રમાણે કરૂણાનિધી સવારે એક પત્ની સાથે રહેતા અને રાત્રે બીજી પત્ની સાથે રહેતા હતા.
2/5

કરૂણાનિધિ એક સાથે બે મહિલાઓ સાથે સંબંધ રાખતા તેથી તેમના વિરોધીઓ દ્વારા તેમની ટીકા પણ કરવામાં આવતી. જયલલિતા સતત આ મામલે પ્રહાર કરતાં અને કરૂણાનિધિ માટે સ્ત્રી પોતાની વાસના સંતોષવાનું રમકડું છે તેમ કહેતા પણ કરૂણાનિધિ આ વાતોને ગણકારતા નહોતા.
Published at : 08 Aug 2018 10:25 AM (IST)
View More





















