શોધખોળ કરો
આખરે કેમ તમિલનાડૂમાં જયલલિતાને ‘ભગવાન માનતા હતા પ્રશંસકો’, જાણો
1/6

જયલલિતા પોતાના રાજનૈતિક ગુરુ એમજી રામચંદ્રન પછી સત્તામાં સતત બીજી વખત આવનાર તમિલનાડૂમાં પહેલી રાજનીતિજ્ઞ હતી. તમે આને ઈત્તેફાક ના કહી શકો કે એમજીઆરની હેટ્રિક પછી કોઈ પણ પાર્ટી અત્યાર સુધી તમિલનાડૂમાં સતત બીજી ઈનિંગ પણ રમી શકી નથી. તમિલનાડૂમાં માત્ર એમજી રામચંદ્રન જ હતા, જેમને 1977થી 1988 સુધી સતત ત્રણ ચૂંટણી જીતીને હેટ્રિક લગાવી હતી.
2/6

નવી દિલ્લી: તનિલોની વચ્ચે અમ્માના નામથી લોકપ્રિય જયલલિતાએ પોતાના પાંચ વર્ષના કાર્યકાળમાં જનતાને પ્રભાવિત કરનાર ઘણા કામ કર્યા હતા. જયલલિતાએ ‘અમ્મા કેંટીન’ શરૂ કરી હતી, જ્યાં ખૂબ ઓછા ભાવમાં ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવતું હતું.
Published at : 06 Dec 2016 07:49 AM (IST)
View More





















