શોધખોળ કરો

કર્ણાટક ચૂંટણી પરિણામ પર વડાપ્રધાન મોદીએ શું કહ્યું, જાણો વિગત

1/4
અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યું કે, ‘કર્ણાટકમાં બીજેપીને મોટી જીત મળી છે. લોકોએ કર્ણાટકને કોંગ્રેસ મુક્ત કરી છે. ભાજપને જીત અપાવવા બદલ કર્ણાટકની જનતાનો દિલથી આભાર.’
અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યું કે, ‘કર્ણાટકમાં બીજેપીને મોટી જીત મળી છે. લોકોએ કર્ણાટકને કોંગ્રેસ મુક્ત કરી છે. ભાજપને જીત અપાવવા બદલ કર્ણાટકની જનતાનો દિલથી આભાર.’
2/4
નવી દિલ્હીઃ કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરેલી બીજેપીએ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. આ બાજુ દિલ્હીમાં ભાજપના હેડ ક્વાર્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહે કાર્યકરોને સંબોધન કર્યું હતું.
નવી દિલ્હીઃ કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરેલી બીજેપીએ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. આ બાજુ દિલ્હીમાં ભાજપના હેડ ક્વાર્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહે કાર્યકરોને સંબોધન કર્યું હતું.
3/4
પીએમ મોદીએ સંબોધનની શરૂઆત કરતાં કહ્યું કે, ‘કર્ણાટકની ખુશી છે, પરંતુ બનારસમાં થયેલી દુર્ઘટનાથી મન ભારે છે. કર્ણાટકનો વિજય અસામાન્ય અને અસાધારણ છે. જનતા જનાર્દન ભગવાનનું રૂપ હોય છે. કર્ણાટકની જનતાએ ગેરમાર્ગે દોરનારાને જવાબ આપ્યો છે. કર્ણાટકની જનતાને અભિનંદન આપું છું. આ ચૂંટણીએ મારા મનને પણ પ્રભાવિત કર્યું છે.’
પીએમ મોદીએ સંબોધનની શરૂઆત કરતાં કહ્યું કે, ‘કર્ણાટકની ખુશી છે, પરંતુ બનારસમાં થયેલી દુર્ઘટનાથી મન ભારે છે. કર્ણાટકનો વિજય અસામાન્ય અને અસાધારણ છે. જનતા જનાર્દન ભગવાનનું રૂપ હોય છે. કર્ણાટકની જનતાએ ગેરમાર્ગે દોરનારાને જવાબ આપ્યો છે. કર્ણાટકની જનતાને અભિનંદન આપું છું. આ ચૂંટણીએ મારા મનને પણ પ્રભાવિત કર્યું છે.’
4/4
‘સંગઠનની શક્તિથી કઈ રીતે ચૂંટણી લડી શકાય તે અધ્યક્ષજી પાસેથી શીખી શકાય છે. કર્ણાટકમાં જીત માટે અમિત શાહને અભિનંદન. કર્ણાટકમાં જે પ્રકારે કાર્યકર્તાઓએ મહેનત કરી છે તેમને સલામ છે. કર્ણાટકના ઉજ્જવળ ભવિષ્ય માટે ભાજપ ક્યારેય પાછી પાની નહીં કરે તેવો હું રાજ્યના લોકોને વિશ્વાસ અપાવું છું’ તેમ પણ મોદીએ કહ્યું હતું.
‘સંગઠનની શક્તિથી કઈ રીતે ચૂંટણી લડી શકાય તે અધ્યક્ષજી પાસેથી શીખી શકાય છે. કર્ણાટકમાં જીત માટે અમિત શાહને અભિનંદન. કર્ણાટકમાં જે પ્રકારે કાર્યકર્તાઓએ મહેનત કરી છે તેમને સલામ છે. કર્ણાટકના ઉજ્જવળ ભવિષ્ય માટે ભાજપ ક્યારેય પાછી પાની નહીં કરે તેવો હું રાજ્યના લોકોને વિશ્વાસ અપાવું છું’ તેમ પણ મોદીએ કહ્યું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
100 Rupee: તમારા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ નકલી તો નથી ને ? RBIએ ચેક કરવાની બતાવી 7 રીત
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
Embed widget