શોધખોળ કરો

કર્ણાટક ચૂંટણીમાં કાંટાની ટક્કર, કોંગ્રેસ JDSના કયા ઉચ્ચ નેતાને બનાવી શકે છે CM, જાણો વિગત

1/5
રાજ્યની 224 સભ્યોની વિધાસનભાની 222 સીટ પર 12 મેના રોજ 72.13 ટકા મતદાન થયું હતું. આર.આર. નગર સીટથી ચૂંટણીમાં ગોટાળાની ફરિયાદ બાદ મતદાન રોકી દેવામાં આવ્યું હતું. જયનગર સીટ પર ભાજપના ઉમેદવારનું નિધન થવાને કારણે મતદાન ટાળવામાં આવ્યું હતું.
રાજ્યની 224 સભ્યોની વિધાસનભાની 222 સીટ પર 12 મેના રોજ 72.13 ટકા મતદાન થયું હતું. આર.આર. નગર સીટથી ચૂંટણીમાં ગોટાળાની ફરિયાદ બાદ મતદાન રોકી દેવામાં આવ્યું હતું. જયનગર સીટ પર ભાજપના ઉમેદવારનું નિધન થવાને કારણે મતદાન ટાળવામાં આવ્યું હતું.
2/5
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ 2018 માટે મતગણતરી સવારે 8 કલાકે શરૂ થશે. ચૂંટણી બાદ એક્ઝિટ પોલમાં રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાનો અંદાજ લગાવાવમાં આવ્યો છે. એવામાં પૂર્વ પીએમ એચડી દેવગૌડાની જેડીએસ કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ 2018 માટે મતગણતરી સવારે 8 કલાકે શરૂ થશે. ચૂંટણી બાદ એક્ઝિટ પોલમાં રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાનો અંદાજ લગાવાવમાં આવ્યો છે. એવામાં પૂર્વ પીએમ એચડી દેવગૌડાની જેડીએસ કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે.
3/5
જોકે, કર્ણાટક ચૂંટણીના પરીણામોમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળી શકતી નથી. કોંગ્રેસ અને જેડીએસ બહુમતના આંકડાને પાર કરતી જોવા મળી રહી છે. 2.13 વાગે કોંગ્રેસ 73, જેડીએસ 40 અને ભાજપ 106 સીટો પર આગળ ચાલી રહી છે. કર્ણાટકમાં બહુમત માટે 113 સીટો જોઈએ છે.
જોકે, કર્ણાટક ચૂંટણીના પરીણામોમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળી શકતી નથી. કોંગ્રેસ અને જેડીએસ બહુમતના આંકડાને પાર કરતી જોવા મળી રહી છે. 2.13 વાગે કોંગ્રેસ 73, જેડીએસ 40 અને ભાજપ 106 સીટો પર આગળ ચાલી રહી છે. કર્ણાટકમાં બહુમત માટે 113 સીટો જોઈએ છે.
4/5
જેડીએસને સમર્થનને લઈને સોનિયા ગાંધી સક્રિય છે અને તે પોતે ઈચ્છી રહ્યા છે કે તેમની પાર્ટી જેડીએસને સમર્થન કરે. કોંગ્રેસના બે વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને અશોક ગેહલોત બેંગલોરમાં છે અને તેમણે દાવો પણ કર્યો છે કે તેઓ જેડીએસના સંપર્કમાં છે.
જેડીએસને સમર્થનને લઈને સોનિયા ગાંધી સક્રિય છે અને તે પોતે ઈચ્છી રહ્યા છે કે તેમની પાર્ટી જેડીએસને સમર્થન કરે. કોંગ્રેસના બે વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને અશોક ગેહલોત બેંગલોરમાં છે અને તેમણે દાવો પણ કર્યો છે કે તેઓ જેડીએસના સંપર્કમાં છે.
5/5
બેંગલોર: કર્ણાટક ચૂંટણી પરીણામોમાં નાટકિય અંદાજમાં બહુમતનો પેચ ફસાયા બાદ કોંગ્રેસ મોટો દાવ રમવા જઈ રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસે બીજેપીને રોકવા માટે શરત વગર જેડીએસને સમર્થન આપવાનું નક્કી કરી લીધું છે. સુત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ જેડીએસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીને સીએમ બનાવવા માટે તૈયાર છે.
બેંગલોર: કર્ણાટક ચૂંટણી પરીણામોમાં નાટકિય અંદાજમાં બહુમતનો પેચ ફસાયા બાદ કોંગ્રેસ મોટો દાવ રમવા જઈ રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસે બીજેપીને રોકવા માટે શરત વગર જેડીએસને સમર્થન આપવાનું નક્કી કરી લીધું છે. સુત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ જેડીએસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીને સીએમ બનાવવા માટે તૈયાર છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget