શોધખોળ કરો

લાલુએ JDUની માગ ફગાવી, કહ્યું- તેજસ્વી રાજીનામું નહીં આપે

1/4
 રેલવે ટેન્ડર સ્કેમ અને આવક કરતા વધુ સંપત્તિ મામલે ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવ પર રાજીનામું આપવાનું પ્રેશર વધી રહ્યું છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ખાસ રણનીતિ ઉપર કામ કરી રહી છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો તેજસ્વીને રાજીનામું આપવું પડશે તો તેની સાથે આરજેડીના 12 મંત્રીઓ પણ રાજીનામું આપી શકે છે. જોકે, સરકારને આરજેડીનું સમર્થન તો ચાલુ જ રહેશે. તેનાથી મહાગઠબંધનની સરકાર પર કોઈ અસર નહીં થાય અને બીજેપીની ઈચ્છાઓ ઉપર પાણી ફરી જશે.
રેલવે ટેન્ડર સ્કેમ અને આવક કરતા વધુ સંપત્તિ મામલે ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવ પર રાજીનામું આપવાનું પ્રેશર વધી રહ્યું છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ખાસ રણનીતિ ઉપર કામ કરી રહી છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો તેજસ્વીને રાજીનામું આપવું પડશે તો તેની સાથે આરજેડીના 12 મંત્રીઓ પણ રાજીનામું આપી શકે છે. જોકે, સરકારને આરજેડીનું સમર્થન તો ચાલુ જ રહેશે. તેનાથી મહાગઠબંધનની સરકાર પર કોઈ અસર નહીં થાય અને બીજેપીની ઈચ્છાઓ ઉપર પાણી ફરી જશે.
2/4
 જેડીયૂના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોનિયા ગાંધીએ નીતિશ કુમાર સાથે લાંબી વાત કરીને ગઠબંધન નહીં તોડવા જણાવ્યું હતું. સોનિયાએ સલાહ આપી હતી કે બંને નેતા મળીને કોઈ પણ મતભેદ હોય તો તેનો ઉકેલ લાવે. સોનિયા તરફથી કરવામાં આવેલા આ પ્રયત્ન પછી પ્રવક્તાઓના સુર પણ બદલાઈ ગયા છે.
જેડીયૂના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોનિયા ગાંધીએ નીતિશ કુમાર સાથે લાંબી વાત કરીને ગઠબંધન નહીં તોડવા જણાવ્યું હતું. સોનિયાએ સલાહ આપી હતી કે બંને નેતા મળીને કોઈ પણ મતભેદ હોય તો તેનો ઉકેલ લાવે. સોનિયા તરફથી કરવામાં આવેલા આ પ્રયત્ન પછી પ્રવક્તાઓના સુર પણ બદલાઈ ગયા છે.
3/4
નવી દિલ્હીઃ લાલુ પ્રસાદ યાદવે શુક્રવારે આરજેડી ધારાસભ્યોની બેઠક બાદ સ્પષ્ટ કર્યું છે કે, તેજસ્વી યાદવ રાજીનામું નહીં આપે. હવે આ નિર્ણય બાદ મુખ્યમંત્રી નીતીશ કુમાર પર દબાણ વધી ગયું છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે નીતીશ કુમારે ભ્રષ્ટાચારના આરોપામાં ઘેરાયેલ તેજસ્વી યાદવને ખુદને નિર્દોષ સાબિત કરવાનું અલ્ટીમેટમ આપ્યા બાદ સ્પષ્ટ કર્યું હતું કે, આરજેડીએ આ મામલે નિર્ણાયક વલણ અપનાવવું પડશે.
નવી દિલ્હીઃ લાલુ પ્રસાદ યાદવે શુક્રવારે આરજેડી ધારાસભ્યોની બેઠક બાદ સ્પષ્ટ કર્યું છે કે, તેજસ્વી યાદવ રાજીનામું નહીં આપે. હવે આ નિર્ણય બાદ મુખ્યમંત્રી નીતીશ કુમાર પર દબાણ વધી ગયું છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે નીતીશ કુમારે ભ્રષ્ટાચારના આરોપામાં ઘેરાયેલ તેજસ્વી યાદવને ખુદને નિર્દોષ સાબિત કરવાનું અલ્ટીમેટમ આપ્યા બાદ સ્પષ્ટ કર્યું હતું કે, આરજેડીએ આ મામલે નિર્ણાયક વલણ અપનાવવું પડશે.
4/4
આ પહેલા શુક્રવારે સોનિયા ગાંધીએ નીતીશ કુમરા સાથે વાત કરીને ગઠબંધન ન તોડવાની અપીલ કરી હતી. જોકે લાલુએ મોડી રાત્રે એક ન્યૂઝ એજન્સીને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. તેમાં તેમણે જણાવ્યું છે કે, વિધાનસભા મંડળે નિર્ણય લીધો છે કે તેજસ્વી યાદવના રાજીનામાના કોઈ સાવલ જ ઊભો થતો નથી. રાજીનામા માટે માત્ર એફઆઈઆર કારણ ન હોઈ શકે. અમારા તરફથી ગઠબંધન સાલમત છે. આરજેડી અહીં બીજેપી અને આરએસએસને પગપેસારો કરવા માટે કોઈ જગ્યા આપશે નહીં. આ બધી જ રમત ગઠબંધન તોડવા માટે કરવામાં આવી રહી છે.
આ પહેલા શુક્રવારે સોનિયા ગાંધીએ નીતીશ કુમરા સાથે વાત કરીને ગઠબંધન ન તોડવાની અપીલ કરી હતી. જોકે લાલુએ મોડી રાત્રે એક ન્યૂઝ એજન્સીને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. તેમાં તેમણે જણાવ્યું છે કે, વિધાનસભા મંડળે નિર્ણય લીધો છે કે તેજસ્વી યાદવના રાજીનામાના કોઈ સાવલ જ ઊભો થતો નથી. રાજીનામા માટે માત્ર એફઆઈઆર કારણ ન હોઈ શકે. અમારા તરફથી ગઠબંધન સાલમત છે. આરજેડી અહીં બીજેપી અને આરએસએસને પગપેસારો કરવા માટે કોઈ જગ્યા આપશે નહીં. આ બધી જ રમત ગઠબંધન તોડવા માટે કરવામાં આવી રહી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા

વિડિઓઝ

Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર
નવસારી પર તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ: પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર, હેલ્પલાઇન નંબર્સ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
Embed widget