શોધખોળ કરો

આજે છે વર્ષ 2019નું પ્રથમ ચંદ્ર ગ્રહણ, ભૂલથી પણ ન કરો આ કામ

1/3
ચંદ્ર ગ્રણ દરમિયાન કેટલાક કામ ન કરવા જોઈએ. જેમ કે, ગ્રહણ દરમિયાન દેવ પૂજા નિષેધ ગણવામાં આવે છે. આ જ કારણ છે કે ગ્રહણ લાગવા પર મંદિરોના કપાટ બંધ કરવામાં આવે છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન કોઈપણ શુભ કાર્ય ન કરવું જોઈએ. ચંદ્ર ગ્રહણ દરમિયાન પ્રકૃતિથી વધારે સંવેદનશીલ થઈ જાય છે. આ જ કારણ છે કે આ દરમિયાન ઝાડ, છોડ અને પાંદડા તોડવા ન જોઈએ. જ્યોતિષીની ધારણા અનુસાર, ચંદ્ર ગ્રહણ દરમિયાન નખ અને વાળ કાપવા અશુભ ગણાય છે. ચંદ્ર ગ્રણ દરમિયાન ખાવાનું બનાવવા અને ભોજન કરવાથી બચવું જોઈએ. ગ્રહણ બાદ સ્નાન કર્યા બાદ ચોખ્ખા અને પવિત્ર કપડા પહેરવા જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર, ગ્રહણ દરમિયાન પણ ગરીબ અને અસહાય વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ, કારણ કે આમ કરવાથી શનિ દેવ નારાજ થઈ જાય છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓને પણ ગ્રહણથી દૂર રહેવું જોઈએ. માન્યતા છે કે ગ્રહણની છાયા ગર્ભમાં રહેલ બાળકને નુકસાન પહોંચાડી શકે છે.
ચંદ્ર ગ્રણ દરમિયાન કેટલાક કામ ન કરવા જોઈએ. જેમ કે, ગ્રહણ દરમિયાન દેવ પૂજા નિષેધ ગણવામાં આવે છે. આ જ કારણ છે કે ગ્રહણ લાગવા પર મંદિરોના કપાટ બંધ કરવામાં આવે છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન કોઈપણ શુભ કાર્ય ન કરવું જોઈએ. ચંદ્ર ગ્રહણ દરમિયાન પ્રકૃતિથી વધારે સંવેદનશીલ થઈ જાય છે. આ જ કારણ છે કે આ દરમિયાન ઝાડ, છોડ અને પાંદડા તોડવા ન જોઈએ. જ્યોતિષીની ધારણા અનુસાર, ચંદ્ર ગ્રહણ દરમિયાન નખ અને વાળ કાપવા અશુભ ગણાય છે. ચંદ્ર ગ્રણ દરમિયાન ખાવાનું બનાવવા અને ભોજન કરવાથી બચવું જોઈએ. ગ્રહણ બાદ સ્નાન કર્યા બાદ ચોખ્ખા અને પવિત્ર કપડા પહેરવા જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર, ગ્રહણ દરમિયાન પણ ગરીબ અને અસહાય વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ, કારણ કે આમ કરવાથી શનિ દેવ નારાજ થઈ જાય છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓને પણ ગ્રહણથી દૂર રહેવું જોઈએ. માન્યતા છે કે ગ્રહણની છાયા ગર્ભમાં રહેલ બાળકને નુકસાન પહોંચાડી શકે છે.
2/3
સુપર ચંદ્ર ગ્રણનો સમયઃ 21 જાન્યુઆરી સોમવારે ગ્રહણ શરૂઆત- સવારે 9 કલાક 4 મિનિટ. ગ્રહણ મધ્ય- પરમ ગ્રાસ- સવારે 10 કલાકે 42 મિનિટ. ગ્રહણ સ્પર્શ પૂર્ણ- સવારે 11 કલાકે 13 મિનિટ. ગ્રહણ પૂર્ણ- બપોરે 12 કલાકે 21 મિનિટ.
સુપર ચંદ્ર ગ્રણનો સમયઃ 21 જાન્યુઆરી સોમવારે ગ્રહણ શરૂઆત- સવારે 9 કલાક 4 મિનિટ. ગ્રહણ મધ્ય- પરમ ગ્રાસ- સવારે 10 કલાકે 42 મિનિટ. ગ્રહણ સ્પર્શ પૂર્ણ- સવારે 11 કલાકે 13 મિનિટ. ગ્રહણ પૂર્ણ- બપોરે 12 કલાકે 21 મિનિટ.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ

વિડિઓઝ

Auto Rickshaw Drivers Protest: CNG ગેસના ભાવમાં વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ
Veteran actor Bhim Vakani Death: 'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન
Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન, થલતેજમાં કરાશે અંતિમ સંસ્કાર
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Embed widget