શોધખોળ કરો

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ-ભાજપ બંનેને આ 7 ઉમેદવારો પોતાના ઈશારે નચાવશે, જાણો વિગત

1/5
સુનસેર સીટ પર અન્ય ઉમેદવાર રાણા વિક્રમસિંહે 27062 મતોથી જીત મેળવી છે. બુરહામપુર સીટ પરથી ઠાકુર સુરેન્દ્રસિંહે 5120 મતોથી જીત મેળવી છે. ભગવાનપુરા સીટ પરથી કેદાર ચીડાભાઈનો 9716 મતોથી વિજય થયો છે. જ્યારે વારાસિવની સીટ પરથી પ્રદિપે 3862 મતોથી વિજય થયો છે.
સુનસેર સીટ પર અન્ય ઉમેદવાર રાણા વિક્રમસિંહે 27062 મતોથી જીત મેળવી છે. બુરહામપુર સીટ પરથી ઠાકુર સુરેન્દ્રસિંહે 5120 મતોથી જીત મેળવી છે. ભગવાનપુરા સીટ પરથી કેદાર ચીડાભાઈનો 9716 મતોથી વિજય થયો છે. જ્યારે વારાસિવની સીટ પરથી પ્રદિપે 3862 મતોથી વિજય થયો છે.
2/5
મધ્યપ્રદેશમાં ભીંડ સીટ પરથી બસપાના ઉમેદવાર સંજીવ સિંહે 35,896 મતોથી જીત્યા છે. જ્યારે પથરીયા સીટ પર રામબાઈ ગોવિંદ સિંહ 2205 મતોથી જીત મેળવી છે. જ્યારે બીજવાર સીટ પર સપાના ઉમેદવાર રાજેશ કુમારે 36,714 મતોથી જીત મેળવી છે.
મધ્યપ્રદેશમાં ભીંડ સીટ પરથી બસપાના ઉમેદવાર સંજીવ સિંહે 35,896 મતોથી જીત્યા છે. જ્યારે પથરીયા સીટ પર રામબાઈ ગોવિંદ સિંહ 2205 મતોથી જીત મેળવી છે. જ્યારે બીજવાર સીટ પર સપાના ઉમેદવાર રાજેશ કુમારે 36,714 મતોથી જીત મેળવી છે.
3/5
હવે આવી પરિસ્થિતિમાં મામલો ઘૂંચવાઈ ગયો છે, કોંગ્રેસ અને ભાજપે અન્ય અને બહુજન સમાજવાદી પાર્ટીના નેતાઓ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. ચૂંટણી કમિશનના વલણ મુજબ સમાજવાદી પાર્ટી એક સીટ પર, બહુજન સમાજવારી પાર્ટી બે સીટ પર અને અન્યને ચાર બેઠકો મળી છે. આ સાત સીટો પર ઉમેદવારોએ સારા એવા અંતરથી જીત મેળવી છે.
હવે આવી પરિસ્થિતિમાં મામલો ઘૂંચવાઈ ગયો છે, કોંગ્રેસ અને ભાજપે અન્ય અને બહુજન સમાજવાદી પાર્ટીના નેતાઓ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. ચૂંટણી કમિશનના વલણ મુજબ સમાજવાદી પાર્ટી એક સીટ પર, બહુજન સમાજવારી પાર્ટી બે સીટ પર અને અન્યને ચાર બેઠકો મળી છે. આ સાત સીટો પર ઉમેદવારોએ સારા એવા અંતરથી જીત મેળવી છે.
4/5
વલણની સાથે કોંગ્રેસ તરફથી નિવેદનબાજી ચાલુ કરી દેવામાં આવી હતી. સપા તરફથી એલાન કરી દેવામાં આવ્યું હતું કે, તે મધ્યપ્રદેશમાં ભાજપને રોકવા માટે કોઈ પણ પક્ષ સાથે જઈ શકે છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે કે બસપાએ કોંગ્રેસને સમર્થન આપ્યું છે.
વલણની સાથે કોંગ્રેસ તરફથી નિવેદનબાજી ચાલુ કરી દેવામાં આવી હતી. સપા તરફથી એલાન કરી દેવામાં આવ્યું હતું કે, તે મધ્યપ્રદેશમાં ભાજપને રોકવા માટે કોઈ પણ પક્ષ સાથે જઈ શકે છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે કે બસપાએ કોંગ્રેસને સમર્થન આપ્યું છે.
5/5
ભોપાલ: મધ્યપ્રેદશમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. મોડી રાત સુધી વલણમાં સ્પષ્ટ થયું નહતું કે બહુમત કોને મળશે. મધ્યપ્રદેશમાં જેમ જેમ વલણ આવી રહ્યા હતા તેમ તેમ ભાજપ અને કોંગ્રેસના ચહેરા પર રોનક જોવા મળતી હતી. જોકે મોડી રાત સુધી ચાલી રહેલી ગણતરીમાં કોંગ્રેસને 114 બેઠકો મળી હતી અને ભાજપને 109 બેઠકો મળી હતી.
ભોપાલ: મધ્યપ્રેદશમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. મોડી રાત સુધી વલણમાં સ્પષ્ટ થયું નહતું કે બહુમત કોને મળશે. મધ્યપ્રદેશમાં જેમ જેમ વલણ આવી રહ્યા હતા તેમ તેમ ભાજપ અને કોંગ્રેસના ચહેરા પર રોનક જોવા મળતી હતી. જોકે મોડી રાત સુધી ચાલી રહેલી ગણતરીમાં કોંગ્રેસને 114 બેઠકો મળી હતી અને ભાજપને 109 બેઠકો મળી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget