શોધખોળ કરો

વિદ્યાસાગરની મૂર્તિ વિવાદ- મમતા બેનર્જીએ કહ્યું- PM મોદી આરોપ સાબિત કરે નહી તો જેલમાં નાખીશું

Mamata Banerjee's reply to PM Modi's Vidyasagar grand statue offer વિદ્યાસાગરની મૂર્તિ વિવાદ- મમતા બેનર્જીએ કહ્યું- PM મોદી આરોપ સાબિત કરે નહી તો જેલમાં નાખીશું

Background

કોલકત્તાઃ પશ્વિમ બંગાળમાં સમાજસેવી અને સ્વતંત્રતા સેનાની ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવાની ઘટના પર ટીએમસી ચીફ મમતા બેનર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે લડાઇ ચાલી રહી છે. એક ચૂંટણી રેલીમાં મમતા બેનર્જીએ વિદ્યાસાગરની મૂર્તિ તોડવાનો આરોપ ટીએમસી પર લગાવવાને લઇને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે, મૂર્તિ કોણે તોડી છે એનો તમામ પુરાવા અમારી પાસે છે અને વડાપ્રધાન મોદી જે ટીએમસી પર આરોપ લગાવી રહ્યા છે તેને સાબિત કરે નહીં તો અમે તેમને જેલમાં નાખીશું.

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, તે કહે છે કે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ બનાવીશું. બંગાળ પાસે પૈસા છે અને તે પોતે મૂર્તિ બનાવી શકે છે પરંતુ શું તે 200 વર્ષના અમારા વારસાને લોટાવી શકે છે. અમારી પાસે પુરાવા છે તેમ છતાં તેઓ કહી રહ્યા છે કે ટીએમસીએ મૂર્તિ તોડી છે. તેઓ આરોપોને સાબિત કરે નહી તો અમે તેમને જેલમાં મોકલીશું.

નોંધનીય છે કે સમાજસેવી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તૂટ્યા બાદ ભાજપ અને ટીએમસીના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. બંન્ને પાર્ટીઓ મૂર્તિ તોડવાનો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. આ ઘટના મંગળવારની છે જ્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ કોલકત્તામાં રોડ શો કરી રહ્યા હતા.

17:36 PM (IST)  •  16 May 2019

પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકત્તામાં ઠાકુર પુકુરથી તારતલા સુધી માર્ચ કાઢી હતી. આ અગાઉ મમતાએ એક બેઠક કરી હતી જેમાં મમતા બેનર્જીએ કહ્યું કે, શું વડાપ્રધાન મોદી જ બેઠક કરી શકે છે. લોકતંત્રમાં અમારો કોઇ અધિકાર નથી. ચૂંટણી પંચે અમારો ચૂંટણી પ્રચાર 24 કલાક અગાઉ રોકી દીધો છે. એવામા અમે એ પ્રમાણે પોતાની બેઠક નક્કી કરીશું.
16:42 PM (IST)  •  16 May 2019

કોલકત્તાઃ પશ્વિમ બંગાળમાં સમાજસેવી અને સ્વતંત્રતા સેનાની ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવાની ઘટના પર ટીએમસી ચીફ મમતા બેનર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે લડાઇ ચાલી રહી છે. એક ચૂંટણી રેલીમાં મમતા બેનર્જીએ વિદ્યાસાગરની મૂર્તિ તોડવાનો આરોપ ટીએમસી પર લગાવવાને લઇને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે, મૂર્તિ કોણે તોડી છે એનો તમામ પુરાવા અમારી પાસે છે અને વડાપ્રધાન મોદી જે ટીએમસી પર આરોપ લગાવી રહ્યા છે તેને સાબિત કરે નહીં તો અમે તેમને જેલમાં નાખીશું.
Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
Embed widget