શોધખોળ કરો

વિદ્યાસાગરની મૂર્તિ વિવાદ- મમતા બેનર્જીએ કહ્યું- PM મોદી આરોપ સાબિત કરે નહી તો જેલમાં નાખીશું

Mamata Banerjee's reply to PM Modi's Vidyasagar grand statue offer વિદ્યાસાગરની મૂર્તિ વિવાદ- મમતા બેનર્જીએ કહ્યું- PM મોદી આરોપ સાબિત કરે નહી તો જેલમાં નાખીશું

Background

કોલકત્તાઃ પશ્વિમ બંગાળમાં સમાજસેવી અને સ્વતંત્રતા સેનાની ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવાની ઘટના પર ટીએમસી ચીફ મમતા બેનર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે લડાઇ ચાલી રહી છે. એક ચૂંટણી રેલીમાં મમતા બેનર્જીએ વિદ્યાસાગરની મૂર્તિ તોડવાનો આરોપ ટીએમસી પર લગાવવાને લઇને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે, મૂર્તિ કોણે તોડી છે એનો તમામ પુરાવા અમારી પાસે છે અને વડાપ્રધાન મોદી જે ટીએમસી પર આરોપ લગાવી રહ્યા છે તેને સાબિત કરે નહીં તો અમે તેમને જેલમાં નાખીશું.

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, તે કહે છે કે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ બનાવીશું. બંગાળ પાસે પૈસા છે અને તે પોતે મૂર્તિ બનાવી શકે છે પરંતુ શું તે 200 વર્ષના અમારા વારસાને લોટાવી શકે છે. અમારી પાસે પુરાવા છે તેમ છતાં તેઓ કહી રહ્યા છે કે ટીએમસીએ મૂર્તિ તોડી છે. તેઓ આરોપોને સાબિત કરે નહી તો અમે તેમને જેલમાં મોકલીશું.

નોંધનીય છે કે સમાજસેવી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તૂટ્યા બાદ ભાજપ અને ટીએમસીના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. બંન્ને પાર્ટીઓ મૂર્તિ તોડવાનો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. આ ઘટના મંગળવારની છે જ્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ કોલકત્તામાં રોડ શો કરી રહ્યા હતા.

17:36 PM (IST)  •  16 May 2019

પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકત્તામાં ઠાકુર પુકુરથી તારતલા સુધી માર્ચ કાઢી હતી. આ અગાઉ મમતાએ એક બેઠક કરી હતી જેમાં મમતા બેનર્જીએ કહ્યું કે, શું વડાપ્રધાન મોદી જ બેઠક કરી શકે છે. લોકતંત્રમાં અમારો કોઇ અધિકાર નથી. ચૂંટણી પંચે અમારો ચૂંટણી પ્રચાર 24 કલાક અગાઉ રોકી દીધો છે. એવામા અમે એ પ્રમાણે પોતાની બેઠક નક્કી કરીશું.
16:42 PM (IST)  •  16 May 2019

કોલકત્તાઃ પશ્વિમ બંગાળમાં સમાજસેવી અને સ્વતંત્રતા સેનાની ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવાની ઘટના પર ટીએમસી ચીફ મમતા બેનર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે લડાઇ ચાલી રહી છે. એક ચૂંટણી રેલીમાં મમતા બેનર્જીએ વિદ્યાસાગરની મૂર્તિ તોડવાનો આરોપ ટીએમસી પર લગાવવાને લઇને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે, મૂર્તિ કોણે તોડી છે એનો તમામ પુરાવા અમારી પાસે છે અને વડાપ્રધાન મોદી જે ટીએમસી પર આરોપ લગાવી રહ્યા છે તેને સાબિત કરે નહીં તો અમે તેમને જેલમાં નાખીશું.
Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget