શોધખોળ કરો
માયાવતીની કૉંગ્રેસને ચેતવણી કહ્યું, ભારત બંધમાં થયેલા કેસો પરત લે રાજસ્થાન-MP સરકાર
1/3

બસપા તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં આ વાતો કહેવામાં આવી છે. પ્રેસ રિલીઝમાં લખવામાં આવ્યું છે કે, એસસી એસટી એક્ટને લઈને ભારત બંધ દરમિયાન રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપ રાજમાં જાતિગત અને રાજનીતિક દ્વેષથી જે લોકો પર કેસ થયા છે, તેને ખત્મ નહી કરવામાં આવે તો બસપા ત્યાંની કૉંગ્રેસ સરકારને બહારથી સમર્થન પરત લેવાનો વિચાર કરી શકે છે.
2/3

નવી દિલ્હી: બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવીતએ મોટ નિવેદન આપ્યું છે. માયાવતીએ કહ્યું, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આ વર્ષે 2 એપ્રિલના ભારત બંધ દરમિયાન લોકો પર દાખલ કરવામાં આવેલા કેસ પાછા લેવામાં આવે નહી તો બસપા રાજ્યની કૉંગ્રેસ સરકાર પાસેથી સમર્થન પરત લેવાનો વિચાર કરી શકે છે. માયાવતીના આ નિવેદન બાદ બંને રાજ્યોની કૉંગ્રેસ સરકારની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
Published at : 31 Dec 2018 07:25 PM (IST)
View More





















