શોધખોળ કરો

#MeToo: એમજે અકબરના મહિલા પત્રકાર સામે માનહાનિ કેસ અંગે 31 ઓકટોબરે થશે સુનાવણી

1/4
પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે,
પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, "હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો ખુબ જ આભારી છું કે, તેમણે મને દેશની સેવા કરવા માટે તક આપી." કપૂરે જણાવ્યું કે મામલો વિચારાધીન છે એટલે કાયાદો પોતાનું કામ કરશે. અમે પહેલા જ માનહાનિ કેસ દાખલ કરી ચુક્યા છે. અમે હવે કોર્ટમાં જોઇશું
2/4
નવી દિલ્હીઃ #MeToo કેમ્પેઇન હેઠળ જાતીય શોષણના આરોપનો સામનો કરી રહેલા વિદેશ રાજ્યમંત્રી એમ.જે અકબરે બુધવારે રાજીનામું આપી દીધું હતું. દિલ્હીની એક અદાલત પત્રકાર પ્રિયા રામાણી સામે કરેલા એમજે અકબરના ગુનાહિત માનહાનિ મામલામાં વધુ સુનાવણી 31 ઓક્ટોબરે થશે. આ જ દિવસે અકબરનું પણ નિવેદન નોંધવામાં આવશે. કોર્ટમાં એમજે અકબર વતી વરિષ્ઠ વકીલ ગીતા લૂથરા હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, મારા અસીલની કોઈ ભૂલ નથી છતાં તેમણે રાજીનામું આપ્યું છે. પ્રિયાના ટ્વિટથી અકબરે 40થી વધારે વર્ષોમાં બનાવેલી પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન પહોંચ્યું છે.
નવી દિલ્હીઃ #MeToo કેમ્પેઇન હેઠળ જાતીય શોષણના આરોપનો સામનો કરી રહેલા વિદેશ રાજ્યમંત્રી એમ.જે અકબરે બુધવારે રાજીનામું આપી દીધું હતું. દિલ્હીની એક અદાલત પત્રકાર પ્રિયા રામાણી સામે કરેલા એમજે અકબરના ગુનાહિત માનહાનિ મામલામાં વધુ સુનાવણી 31 ઓક્ટોબરે થશે. આ જ દિવસે અકબરનું પણ નિવેદન નોંધવામાં આવશે. કોર્ટમાં એમજે અકબર વતી વરિષ્ઠ વકીલ ગીતા લૂથરા હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, મારા અસીલની કોઈ ભૂલ નથી છતાં તેમણે રાજીનામું આપ્યું છે. પ્રિયાના ટ્વિટથી અકબરે 40થી વધારે વર્ષોમાં બનાવેલી પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન પહોંચ્યું છે.
3/4
અકબરે પોતાના પત્રમાં કહ્યું હતું કે,
અકબરે પોતાના પત્રમાં કહ્યું હતું કે, "મેં વ્યક્તિગત રીતે કાયદાની અદાલતમાં ન્યાય મેળવવાનો નિર્ણય કર્યો છે. જેનાથી મને એ યોગ્ય લાગ્યું કે, પોતાના પદથી રાજીનામું આપી દઉં. હું મારી સામે લગાવેલા બધા જ આરોપોને ખાનગી રીતે પડકાર આપું છું."
4/4
અકબરે બુધવારે વિદેશ રાજ્યમંત્રી પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેનો સ્વીકાર પણ કરી લીધો હતો. લો ફર્મ કરંજાવાલા એન્ડ કંપનીએ તેમના વકીલ સંદીપ કપૂરને જણાવ્યું કે એડિશનલ ચિફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સમર વિશાલ સમક્ષ ગુરુવારે માનહાનિ અંગે સુનાવણી કરવામાં આવી હતી.
અકબરે બુધવારે વિદેશ રાજ્યમંત્રી પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેનો સ્વીકાર પણ કરી લીધો હતો. લો ફર્મ કરંજાવાલા એન્ડ કંપનીએ તેમના વકીલ સંદીપ કપૂરને જણાવ્યું કે એડિશનલ ચિફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સમર વિશાલ સમક્ષ ગુરુવારે માનહાનિ અંગે સુનાવણી કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ મામલે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, જાણો શું આપ્યા નિર્દેશ?
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ મામલે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, જાણો શું આપ્યા નિર્દેશ?
Gujarat: ફેબ્રુઆરી મહિનામાં પણ પડશે વરસાદ, જાણો ક્યાં વિસ્તારોમાં કરાઈ વરસાદની આગાહી 
Gujarat: ફેબ્રુઆરી મહિનામાં પણ પડશે વરસાદ, જાણો ક્યાં વિસ્તારોમાં કરાઈ વરસાદની આગાહી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi Politics: હળવદમાં કોંગ્રેસના ઉમેદવારોને ભાજપની ધમકી, કોંગ્રેસના ઉમેદવારે માંગ્યું પોલીસ રક્ષણJayesh Radadia: પાર્ટીમાં જૂથવાદ કરી રહ્યું છે એનું સમયે નામ આવશે..BJPમાં કકળાટ પર રાદડિયાનું નિવેદનAnand: ઉમરેઠના ભાલેજ પોલીસ સ્ટેશનમાં સ્થાનિકોએ મચાવ્યો હોબાળો, જુઓ વીડિયોમાંNitin Patel:‘ભાજપે બધાને સુખી કર્યા..દલાલી કરી બધા કરોડપતિ બની ગયા.’ભાજપનું નામ વટાવતા હોવાનો ધડાકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ મામલે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, જાણો શું આપ્યા નિર્દેશ?
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ મામલે સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, જાણો શું આપ્યા નિર્દેશ?
Gujarat: ફેબ્રુઆરી મહિનામાં પણ પડશે વરસાદ, જાણો ક્યાં વિસ્તારોમાં કરાઈ વરસાદની આગાહી 
Gujarat: ફેબ્રુઆરી મહિનામાં પણ પડશે વરસાદ, જાણો ક્યાં વિસ્તારોમાં કરાઈ વરસાદની આગાહી 
મહામંડલેશ્વરના પદ પરથી દૂર થયા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ વિશે મમતા કુલકર્ણીએ શું કર્યાં ખુલાસા
મહામંડલેશ્વરના પદ પરથી દૂર થયા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ વિશે મમતા કુલકર્ણીએ શું કર્યાં ખુલાસા
ભારતનું રક્ષા બજેટ જોઇ પાકિસ્તાન ગભરાયું, PAK એક્સપર્ટ બોલ્યા -હવે તો ચીન નહીં ઇસ્લામાબાદ માટે 'ખતરો'
ભારતનું રક્ષા બજેટ જોઇ પાકિસ્તાન ગભરાયું, PAK એક્સપર્ટ બોલ્યા -હવે તો ચીન નહીં ઇસ્લામાબાદ માટે 'ખતરો'
Parliament Budget Session: મહાકુંભ દુર્ઘટના મામલે સંસદમાં  હોબાળો, મૃતકોની યાદી જાહેર કરવા માંગણી
Parliament Budget Session: મહાકુંભ દુર્ઘટના મામલે સંસદમાં હોબાળો, મૃતકોની યાદી જાહેર કરવા માંગણી
Health Tips: શું આપ વારંવાર અરીસામાં ચહેરો જુઓ છો? તો સાવધાન આ બીમારીના છે લક્ષણો
Health Tips: શું આપ વારંવાર અરીસામાં ચહેરો જુઓ છો? તો સાવધાન આ બીમારીના છે લક્ષણો
Embed widget