શોધખોળ કરો

200 કિમી લાંબી યાત્રા, 24 કલાક દિલ્હી અખાડો બન્યુ, છતાં મોદી સરકારે ના માની ખેડૂતો એકપણ માંગ, જાણો વિગતે

1/12
2/12
3/12
4/12
5/12
દિલ્હીમાં ખેડૂતો પર પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલા બર્બરતા સાથેના હુમલાને વિપક્ષી વખોડી કાઢી હતી, કોંગ્રેસ, સપા, બસપા અને આપે મોદી સરકારે પર હલ્લાબોલ કર્યો હતો.
દિલ્હીમાં ખેડૂતો પર પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલા બર્બરતા સાથેના હુમલાને વિપક્ષી વખોડી કાઢી હતી, કોંગ્રેસ, સપા, બસપા અને આપે મોદી સરકારે પર હલ્લાબોલ કર્યો હતો.
6/12
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં પ્રવેશ રોકવાને લઇને ખેડૂતોના પ્રતિનિધી મંડળે ગૃહમંત્રી રાજનાથ સિંહે સાથે પણ મુલાકાત કરી હતી. સરકારે ખેડૂતોની કેટલીક માંગો માનવા પર સહમતી દર્શાવી હતી અને કેટલીક માંગો માટે સમય માંગ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં પ્રવેશ રોકવાને લઇને ખેડૂતોના પ્રતિનિધી મંડળે ગૃહમંત્રી રાજનાથ સિંહે સાથે પણ મુલાકાત કરી હતી. સરકારે ખેડૂતોની કેટલીક માંગો માનવા પર સહમતી દર્શાવી હતી અને કેટલીક માંગો માટે સમય માંગ્યો હતો.
7/12
અન્ય માંગોમાં એ પણ સામેલ છે કે સરકાર સિંચાઇ માટે વીજળી મફત આપે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં વ્યાજ વિના લૉન આપવામાં આવે. મહિલા ખેડૂતો માટે ક્રેડિટ કાર્ડ યોજના અલગથી બનાવવામાં આવે અને પશુઓ માટે પણ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવે.
અન્ય માંગોમાં એ પણ સામેલ છે કે સરકાર સિંચાઇ માટે વીજળી મફત આપે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં વ્યાજ વિના લૉન આપવામાં આવે. મહિલા ખેડૂતો માટે ક્રેડિટ કાર્ડ યોજના અલગથી બનાવવામાં આવે અને પશુઓ માટે પણ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવે.
8/12
પોતાની માંગોને લઇને ખેડૂતોએ છેલ્લા 6 મહિનામાં ચોથીવાર દિલ્હીનો રસ્તો પકડ્યો છે. તેમની માંગ છે કે ખેડૂતો માટે મિનીમમ આવક કરવામાં આવે, 60 વર્ષની વય બાદ ખેડૂતોને 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન આપવામાં આવે. વડાપ્રધાન પાક વીમા યોજનામાં ફેરફારો કરવામાં આવે. યોજનાનો લાભ કંપનીઓને બદલે ખેડૂતોને આપવામાં આવે.
પોતાની માંગોને લઇને ખેડૂતોએ છેલ્લા 6 મહિનામાં ચોથીવાર દિલ્હીનો રસ્તો પકડ્યો છે. તેમની માંગ છે કે ખેડૂતો માટે મિનીમમ આવક કરવામાં આવે, 60 વર્ષની વય બાદ ખેડૂતોને 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન આપવામાં આવે. વડાપ્રધાન પાક વીમા યોજનામાં ફેરફારો કરવામાં આવે. યોજનાનો લાભ કંપનીઓને બદલે ખેડૂતોને આપવામાં આવે.
9/12
ખેડૂતોની સરકાર સામે કેટલીક માંગો છે જેમાં વીજળીના ભાવ ઘટાડવા અને પૂર્ણ કર્જમાફી સૌથી આગળ છે.
ખેડૂતોની સરકાર સામે કેટલીક માંગો છે જેમાં વીજળીના ભાવ ઘટાડવા અને પૂર્ણ કર્જમાફી સૌથી આગળ છે.
10/12
જોકે, બાદમાં ખેડૂતોએ પોતાની માંગોના સંબંધમાં સરકાર તરફથી આપવામાં આવેલા આશ્વાસનો પર પણ વિશ્વાસ કરવાની ના પાડી દીધી હતી.
જોકે, બાદમાં ખેડૂતોએ પોતાની માંગોના સંબંધમાં સરકાર તરફથી આપવામાં આવેલા આશ્વાસનો પર પણ વિશ્વાસ કરવાની ના પાડી દીધી હતી.
11/12
નવી દિલ્હીઃ હરિદ્વારથી નીકળેલી કિસાન ક્રાંતિ યાત્રા અંતે દિલ્હી તો પહોંચી પણ નિરાશા સાથે સમાપન કરવું પડ્યુ હતું. મંગળવારે મોદી સરકારે દિલ્હીમાં પ્રવેશ કરતાં ખેડૂતોને રોક્યા, પોલીસ તંત્ર દ્વારા ખેડૂતો પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો, જોકે, મોડી રાત્રે ખેડૂતોને દિલ્હી પ્રવેશની મંજૂરી મળી ગઇ હતી. બાદમાં હજારો ખેડૂતો પોતાના ટ્રેક્ટર પર સવાર થઇને કિસાન ઘાટ પહોંચીને ચૌધરી ચરણસિંહની સમાધિ પર ફૂલ ચઢાવીને યાત્રાને પુરી કરી દીધી હતી. આટલુ બધુ કરવા છતાં મોદી સરકાર ખેડૂતો સામ ઝૂકી નથી. ખેડૂતોની માંગો માનવાનો ઇનકાર કરી લીધો હતો.
નવી દિલ્હીઃ હરિદ્વારથી નીકળેલી કિસાન ક્રાંતિ યાત્રા અંતે દિલ્હી તો પહોંચી પણ નિરાશા સાથે સમાપન કરવું પડ્યુ હતું. મંગળવારે મોદી સરકારે દિલ્હીમાં પ્રવેશ કરતાં ખેડૂતોને રોક્યા, પોલીસ તંત્ર દ્વારા ખેડૂતો પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો, જોકે, મોડી રાત્રે ખેડૂતોને દિલ્હી પ્રવેશની મંજૂરી મળી ગઇ હતી. બાદમાં હજારો ખેડૂતો પોતાના ટ્રેક્ટર પર સવાર થઇને કિસાન ઘાટ પહોંચીને ચૌધરી ચરણસિંહની સમાધિ પર ફૂલ ચઢાવીને યાત્રાને પુરી કરી દીધી હતી. આટલુ બધુ કરવા છતાં મોદી સરકાર ખેડૂતો સામ ઝૂકી નથી. ખેડૂતોની માંગો માનવાનો ઇનકાર કરી લીધો હતો.
12/12
 આંદોલનની આગેવાની કરનાર ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું કે, કિસાન ઘાટ પર ફૂલ ચઢાવીને અમે અમારુ આંદોલન પૂર્ણ કરીએ છીએ. તેમને કહ્યું આ મોદી સરકાર ખેડૂત વિરોધી છે અમે અમારી કોઇપણ માંગ પુરી નથી કરી. હવે આંદોલનકારી ખેડૂતો પોતપોતાના ઘરો તરફ પરત ફરી રહ્યાં છે.
આંદોલનની આગેવાની કરનાર ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું કે, કિસાન ઘાટ પર ફૂલ ચઢાવીને અમે અમારુ આંદોલન પૂર્ણ કરીએ છીએ. તેમને કહ્યું આ મોદી સરકાર ખેડૂત વિરોધી છે અમે અમારી કોઇપણ માંગ પુરી નથી કરી. હવે આંદોલનકારી ખેડૂતો પોતપોતાના ઘરો તરફ પરત ફરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યુંRath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget