શોધખોળ કરો

મુસલમાન ઇબાદતથી મુસ્લિમ, રાષ્ટ્રીયતાથી તો તે હિન્દુ જ છેઃ મોહન ભાગવત

1/5
સંમેલનમાં સતપાલ મહારાજે કહ્યું કે મહિલા સશક્તીકરણ માટે જરૂરી છે કે તેમને સક્ષમ બનાવવામાં આવે. અત્યાચારો રોકાય. ઘરની મોટી દીકરીને મુખાગ્નિ આપવા પ્રેરિત કરાય.
સંમેલનમાં સતપાલ મહારાજે કહ્યું કે મહિલા સશક્તીકરણ માટે જરૂરી છે કે તેમને સક્ષમ બનાવવામાં આવે. અત્યાચારો રોકાય. ઘરની મોટી દીકરીને મુખાગ્નિ આપવા પ્રેરિત કરાય.
2/5
ભાગવત પોતાના નિયત કાર્યક્રમ મુજબ જેલની બેરક નંબર એકમાં ગયા હતા અને સદાશિવ ગોલવલકરને શ્રૃદ્ધાસુમન અર્પિત કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૪૯માં મહાત્મા ગાંધીની હત્યા બાદ તત્કાલીન સરસંઘ ચાલક માધવ સદાશિવ ગોલવલકર ત્રણ મહિના સુધી જેલમાં રહ્યા હતા.
ભાગવત પોતાના નિયત કાર્યક્રમ મુજબ જેલની બેરક નંબર એકમાં ગયા હતા અને સદાશિવ ગોલવલકરને શ્રૃદ્ધાસુમન અર્પિત કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૪૯માં મહાત્મા ગાંધીની હત્યા બાદ તત્કાલીન સરસંઘ ચાલક માધવ સદાશિવ ગોલવલકર ત્રણ મહિના સુધી જેલમાં રહ્યા હતા.
3/5
હિન્દુસ્તાનના લોકો ભારત માતાને પોતાની માતા માનીને તેની ભક્તિ કરે છે. રાષ્ટ્રીય મુસ્લિમ મંચ દ્વારા ભારત માતાની આરતી કરવા અંગે આશ્ચર્ય ન થવું જોઇએ તેમ જણાવતાં ભાગવતે કહ્યું હતું કે તેઓ હિન્દુ છે આથી તેઓ ભારત માતાની આરતી તો કરશે જ કેમકે, ઇબાદતથી તેઓ મુસ્લિમ છે, પરંતુ રાષ્ટ્રીયતાથી હિન્દુ છે.
હિન્દુસ્તાનના લોકો ભારત માતાને પોતાની માતા માનીને તેની ભક્તિ કરે છે. રાષ્ટ્રીય મુસ્લિમ મંચ દ્વારા ભારત માતાની આરતી કરવા અંગે આશ્ચર્ય ન થવું જોઇએ તેમ જણાવતાં ભાગવતે કહ્યું હતું કે તેઓ હિન્દુ છે આથી તેઓ ભારત માતાની આરતી તો કરશે જ કેમકે, ઇબાદતથી તેઓ મુસ્લિમ છે, પરંતુ રાષ્ટ્રીયતાથી હિન્દુ છે.
4/5
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે હિન્દુસ્તાનમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ હિન્દુ છે, તેમાં કોઇ મૂર્તિની પૂજા કરે છે તો કોઇ નહિ, અહીંનો મુસ્લિમ પણ રાષ્ટ્રીયતાથી હિન્દુ છે. તે ફક્ત ઇબાદતથી મુસ્લિમ છે. તેમણે કહ્યું કે જેમ ઇેગ્લેન્ડમાં ઇંગ્લિશ લોકો રહે છે, અમેરિકામાં અમેરિકન અને જર્મનીમાં જર્મન લોકો રહે છે, તેવી જ રીતે હિન્દુસ્તાનમાં હિન્દુ રહે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે હિન્દુસ્તાનમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ હિન્દુ છે, તેમાં કોઇ મૂર્તિની પૂજા કરે છે તો કોઇ નહિ, અહીંનો મુસ્લિમ પણ રાષ્ટ્રીયતાથી હિન્દુ છે. તે ફક્ત ઇબાદતથી મુસ્લિમ છે. તેમણે કહ્યું કે જેમ ઇેગ્લેન્ડમાં ઇંગ્લિશ લોકો રહે છે, અમેરિકામાં અમેરિકન અને જર્મનીમાં જર્મન લોકો રહે છે, તેવી જ રીતે હિન્દુસ્તાનમાં હિન્દુ રહે છે.
5/5
બૈતુલ: દેશની એકતા માટે વિવિધતાને સારી ગણાવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘાલક મોહન ભાગવતે કહ્યું કે, મુસલમાનોની ઈબાદની રીત અલગ હોઈ શકે, પરંતુ તેની રાષ્ટ્રીયતા હિન્દુ જ છે. મધ્યપ્રદેશના આઠ દિવસના પ્રવાસ પર આવેલાં સંઘ પ્રમુખે એક હિન્દુ સંમેલનમાં હિન્દુસ્તાન અને હિન્દુની વ્યાખ્યા આપી હતી.
બૈતુલ: દેશની એકતા માટે વિવિધતાને સારી ગણાવતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘાલક મોહન ભાગવતે કહ્યું કે, મુસલમાનોની ઈબાદની રીત અલગ હોઈ શકે, પરંતુ તેની રાષ્ટ્રીયતા હિન્દુ જ છે. મધ્યપ્રદેશના આઠ દિવસના પ્રવાસ પર આવેલાં સંઘ પ્રમુખે એક હિન્દુ સંમેલનમાં હિન્દુસ્તાન અને હિન્દુની વ્યાખ્યા આપી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
Embed widget