શોધખોળ કરો
તેલુગુ અભિનેતા નંદમૂરી હરિકૃષ્ણાનું અકસ્માતમાં મોત, આંધ્રપ્રદેશના પૂર્વ CM એનટી રામારાવના હતા પુત્ર
1/5

ઉલ્લેખનીય છે કે હરિકૃષ્ણાના મોટા દીકરા નંદમરી જાનકી રામનું પણ નલગોંડા જિલ્લાના મુનગાલાના આકુપામુલા નજીક અકસ્માતમાં મોત થયું હતું. વર્ષ 2009માં ચૂંટણી પ્રચારમાંથી પરત ફરતી વખતે અભિનેતા જૂનિયર એનટીઆર પણ દુર્ઘટનાનો શિકાર બન્યા હતા.
2/5

દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા હરિકૃષ્ણાને નાર્કેટપલ્લી કામીનેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાની વિસ્તૃત જાણકારી મેળવવામાં આવી રહી છે.
Published at : 29 Aug 2018 08:45 AM (IST)
View More



















