શોધખોળ કરો
બેંગલુરૂ: કાવેરી નદીના પાણી મુદ્દે હિંસા, 56 બસોને આગચંપી, 1નું મોત, 16 વિસ્તારોમાં કર્ફ્યૂ
1/5

1976માં પાણીને લઈને ચારેય રાજ્યો વચ્ચે સમજૂતી થઈ હતી. વિવાદને ઉકેલવા માટે 1986માં એક ટ્રિબ્યુનલનું ગઠન કરવામાં આવ્યું હતું. આ પછી પીએમએ કાવેરી નદી પ્રાધિકરણની પણ રચના કરી પણ આ ઝઘડાનો અંત ન આવ્યો.
2/5

કર્ણાટકમાં હિંસા અંગે ચિંતા વ્યક્ત કરતા તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ સિદ્ધરામૈયાને પત્ર લખીને તમિલભાષી લોકો અને તેમની સંપત્તિની સુરક્ષા કરવા માટે અપીલ કરી છે. કર્ણાટકના ગૃહમંચ્રી જી પરમેશ્વરે કહ્યું કે સરકારને પ્રદર્શન આ હદે હિંસક થશે તેનો વિચાર નહોતો. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 200 લોકોને કસ્ટડીમાં લીધા છે. તેમણે કહ્યું કે સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યા છે.
Published at : 13 Sep 2016 10:58 AM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















