શોધખોળ કરો
પાકિસ્તાન ફસાયું તેની જાળમાં, ભારતે સર્જીકલ સ્ટ્રાઈક કર્યાની કઈ રીતે કરી કબૂલાત? જાણો
1/5

જો કે પત્રકારોએ તેમને પૂછ્યું કે આ વાત કરીને તે સર્જીકલ સ્ટ્રાઈકની વાતનો સ્વીકાર કરે છે ત્યારે તે થોથવાઈ ગયા હતા. તેમણે પછી કહ્યું કે ભારતે સર્જીકલ સ્ટ્રાઈક કરી હોવાની વાત ખોટી છે અને હું તો અંકુશરેખા પર બંને દેશો વચ્ચે થયેલા તોપમારાની વાત કરતો હતો.
2/5

બાજવાએ એવું પણ કહ્યું કે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં ભારતને જડબાતોડ જવાબ આપવા પાકિસ્તાની લશ્કર તૈયાર છે અને ભારતીય લશ્કર ફરી આવી ગુસ્તાખી કરશે તો તેનો જડબાતોડ જવાબ અપાશે. આ નિવેદન પણ સર્જીકલ સ્ટ્રાઈક થઈ હોવાનો સ્વીકાર જ છે.
Published at : 04 Oct 2016 11:19 AM (IST)
View More





















