શોધખોળ કરો
UPSC ની પરીક્ષા અને પાસપોર્ટ ફીમાં વધારો કરવા નાણાં મંત્રાલયે આપ્યા નિર્દેશ
1/4

2/4

નવી દિલ્લીઃ ઇકૉનોમિક્સ ટાઇમ્સ આવેલા અહેવાલ અનુસાર નાણા મંત્રાલયે પાસપોર્ટ વિભાગને નિર્દેશ આપ્યો છે કે, તે પોતાની ફીમાં વધારો કરે જેથી કરીને સર્વિસ આપવામાં માટે થયેલા ખર્ચને રિકવર કરી શકાય. નાણાં મંત્રાલયે બજેટને ધ્યાનમાં રાખીને સંબંધિત વિભાગને કહ્યું છે કે, જલ્દીમાં જલ્દી સર્વિસ ફી વધારવામાં આવે. મંત્રાલયે કહ્યું છે કે, સરકાર આ સર્વિસમાં ઘણા સમયથી સબસિડી આપી રહી છે.
Published at : 03 Nov 2016 10:23 AM (IST)
Tags :
UpscView More






















