શોધખોળ કરો

2019માં નરેન્દ્ર મોદી ફરી બનશે વડાપ્રધાન! સર્વેમાં ત્રીજું નામ જાણીને ચોંકી જશો

1/7
આ સર્વે 14 ઓગસ્ટ સુધી ચાલશે અને 15 ઓગસ્ટે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે. નેશનલ એજન્ડા ફોરમના જણાવ્યા પ્રમાણે, આ સર્વેમાં જે નેતાને સૌથી વધુ મત મળશે તેમને તેની ટીમ જઈને મળશે અને તેમને આ મુદ્દા વિશે જણાવશે જેને સર્વેમાં લોકોએ મહત્વ આપ્યું છે. તેમની પાર્ટીને આગ્રહ કરવામાં આવશે કે, તે આ મુદ્દાને પોતાની ચૂંટણી ઘોષણા પત્રમાં સામેલ કરે.
આ સર્વે 14 ઓગસ્ટ સુધી ચાલશે અને 15 ઓગસ્ટે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે. નેશનલ એજન્ડા ફોરમના જણાવ્યા પ્રમાણે, આ સર્વેમાં જે નેતાને સૌથી વધુ મત મળશે તેમને તેની ટીમ જઈને મળશે અને તેમને આ મુદ્દા વિશે જણાવશે જેને સર્વેમાં લોકોએ મહત્વ આપ્યું છે. તેમની પાર્ટીને આગ્રહ કરવામાં આવશે કે, તે આ મુદ્દાને પોતાની ચૂંટણી ઘોષણા પત્રમાં સામેલ કરે.
2/7
સર્વેમાં વધુ પડતાં લોકોએ છાત્રોની સમસ્યાને મુખ્ય મુદ્દો ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે, છાત્રોને આગળ વધવા માટે તમામ તક મળવી જોઈએ. આ સાથે દેશમાં એવો માહોલ બનાવવામાં આવે કે, વિદ્યાર્થીઓ રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન કરી શકે. ત્યારબાદ મહિલાઓની સુરક્ષા, કિસાનોની સમસ્યા અને આર્થિક અસમાનતા જેવા મુદ્દાને લોકોએ મહત્વ આપ્યું છે.
સર્વેમાં વધુ પડતાં લોકોએ છાત્રોની સમસ્યાને મુખ્ય મુદ્દો ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે, છાત્રોને આગળ વધવા માટે તમામ તક મળવી જોઈએ. આ સાથે દેશમાં એવો માહોલ બનાવવામાં આવે કે, વિદ્યાર્થીઓ રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન કરી શકે. ત્યારબાદ મહિલાઓની સુરક્ષા, કિસાનોની સમસ્યા અને આર્થિક અસમાનતા જેવા મુદ્દાને લોકોએ મહત્વ આપ્યું છે.
3/7
વેબસાઇટ પર સૌથી લોકપ્રિય નેતા માટે મત આપતા પહેલા એજન્ડા પોઈન્ટ નક્કી કરવો જરૂરી છે. તેમાં દેશના 18 મહત્વના મુદ્દા આપવામાં આવ્યા છે, જેમાંથી એક યૂઝર સૌથી વધુ 10 મુદ્દાને પસંદ કરી શકે છે. આ મુદ્દામાં રાષ્ટ્રીય ભાષા, મજૂરોના મુદ્દા, સ્વાસ્થ્ય, કિસાનોની સમસ્યા, આદિવાસિઓની સમસ્યા, શિક્ષા, સાંપ્રદાયિક એકતા, આર્થિક સમાનતા અને મહિલા સુરક્ષા સહિતના મુદ્દાઓ સામેલ છે.
વેબસાઇટ પર સૌથી લોકપ્રિય નેતા માટે મત આપતા પહેલા એજન્ડા પોઈન્ટ નક્કી કરવો જરૂરી છે. તેમાં દેશના 18 મહત્વના મુદ્દા આપવામાં આવ્યા છે, જેમાંથી એક યૂઝર સૌથી વધુ 10 મુદ્દાને પસંદ કરી શકે છે. આ મુદ્દામાં રાષ્ટ્રીય ભાષા, મજૂરોના મુદ્દા, સ્વાસ્થ્ય, કિસાનોની સમસ્યા, આદિવાસિઓની સમસ્યા, શિક્ષા, સાંપ્રદાયિક એકતા, આર્થિક સમાનતા અને મહિલા સુરક્ષા સહિતના મુદ્દાઓ સામેલ છે.
4/7
આ વેબસાઇટ પર અત્યાર સુધી જેટલા લોકોએ પોતાનું મંતવ્ય આપ્યું હતું તે અનુસાર લોકોનો વિશ્વાસ જીતવાના મામલામાં નરેન્દ્ર મોદી સૌથી આગળ ચાલી છે. કુલ 36.2 ટકા લોકોનું કહેવું છે કે પીએમ મોદી સૌથી વિશ્વાસપાત્ર નેતા છે. આ સર્વેમાં રાહુલ ગાંધી બીજા નંબર પર ચાલી રહ્યાં છે. તેમને કુલ 21.4 ટકા લોકોનું સમર્થન મળ્યું છે. કુલ 9.7 ટકા મતની સાથે કેજરીવાલ ત્રીજા સ્થાને છે. મમતા બેનર્જી અને નીતિશ કુમાર ચોથા અને પાંચમાં સ્થાન પર છે.
આ વેબસાઇટ પર અત્યાર સુધી જેટલા લોકોએ પોતાનું મંતવ્ય આપ્યું હતું તે અનુસાર લોકોનો વિશ્વાસ જીતવાના મામલામાં નરેન્દ્ર મોદી સૌથી આગળ ચાલી છે. કુલ 36.2 ટકા લોકોનું કહેવું છે કે પીએમ મોદી સૌથી વિશ્વાસપાત્ર નેતા છે. આ સર્વેમાં રાહુલ ગાંધી બીજા નંબર પર ચાલી રહ્યાં છે. તેમને કુલ 21.4 ટકા લોકોનું સમર્થન મળ્યું છે. કુલ 9.7 ટકા મતની સાથે કેજરીવાલ ત્રીજા સ્થાને છે. મમતા બેનર્જી અને નીતિશ કુમાર ચોથા અને પાંચમાં સ્થાન પર છે.
5/7
પ્રશાંત કિશોરે પોતાની વેબસાઇટ પર આ સવાલની સાથે માનવામાં આવી રહ્યું છે કે, તેમણે લોકસભા ચૂંટણી માટે પોતાના અભિયાનની શરૂઆત કરી દીધી છે. લોકો નેશનલ એજન્ડા ફોરમ પર લોગ-ઈન કરીને પોતાના મનપસંદ નેતાનું નામ જણાવવાની સાથે તમે તે પણ જણાવી શકો કે, ક્યાં મદ્દા છે જે મહત્વ રાખી શકે છે. સૌથી લોકપ્રિય નેતા માટે કેટલાંક નામ વેબસાઈટ પર મૂકવામાં આવ્યા છે. આ સાથે રીડર્સની પાસે વિકલ્પ પણ છે કે, તેઓ એક નામને જોડી શકે છે.
પ્રશાંત કિશોરે પોતાની વેબસાઇટ પર આ સવાલની સાથે માનવામાં આવી રહ્યું છે કે, તેમણે લોકસભા ચૂંટણી માટે પોતાના અભિયાનની શરૂઆત કરી દીધી છે. લોકો નેશનલ એજન્ડા ફોરમ પર લોગ-ઈન કરીને પોતાના મનપસંદ નેતાનું નામ જણાવવાની સાથે તમે તે પણ જણાવી શકો કે, ક્યાં મદ્દા છે જે મહત્વ રાખી શકે છે. સૌથી લોકપ્રિય નેતા માટે કેટલાંક નામ વેબસાઈટ પર મૂકવામાં આવ્યા છે. આ સાથે રીડર્સની પાસે વિકલ્પ પણ છે કે, તેઓ એક નામને જોડી શકે છે.
6/7
પ્રશાંત કિશોરની વેબસાઈટ નેશનલ એજન્ડા ફોરમ પર લોકોને સવાલ કરવામાં આવી રહ્યો છે કે, તે પોતાના નેતાના રૂપમાં કોને પસંદ કરી રહ્યાં છે. આ સર્વેમાં વડાપ્રધાન મોદી આગળ ચાલી રહ્યાં છે. એટલે કે અત્યાર સુધીના સર્વેમાં વધુ પડતા લોકો ઈચ્છે છે કે 2019માં પણ નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન બનશે.
પ્રશાંત કિશોરની વેબસાઈટ નેશનલ એજન્ડા ફોરમ પર લોકોને સવાલ કરવામાં આવી રહ્યો છે કે, તે પોતાના નેતાના રૂપમાં કોને પસંદ કરી રહ્યાં છે. આ સર્વેમાં વડાપ્રધાન મોદી આગળ ચાલી રહ્યાં છે. એટલે કે અત્યાર સુધીના સર્વેમાં વધુ પડતા લોકો ઈચ્છે છે કે 2019માં પણ નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન બનશે.
7/7
નવી દિલ્હીઃ હાલની રાજકીય પરિસ્થિતિ જોતા એવું લાગી રહી છે તમામ પક્ષોએ લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ દીધી હોય એમ લાગી રહ્યું છે. ત્યારે ચૂંટણીના ‘ચાણક્ય’ કહેવાતા પ્રશાંત કિશોર આગામી લોકસભાની ચૂંટણીમાં કોના પક્ષમાં હશે તેને લઈને વિચારવામાં આવી રહ્યું છે. પરંતુ આ વચ્ચે પ્રશાંત કિશોરે પોતાની વેબસાઈટના માધ્યમથી જનતાનો મૂડ જાણી રહ્યાં છે.
નવી દિલ્હીઃ હાલની રાજકીય પરિસ્થિતિ જોતા એવું લાગી રહી છે તમામ પક્ષોએ લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ દીધી હોય એમ લાગી રહ્યું છે. ત્યારે ચૂંટણીના ‘ચાણક્ય’ કહેવાતા પ્રશાંત કિશોર આગામી લોકસભાની ચૂંટણીમાં કોના પક્ષમાં હશે તેને લઈને વિચારવામાં આવી રહ્યું છે. પરંતુ આ વચ્ચે પ્રશાંત કિશોરે પોતાની વેબસાઈટના માધ્યમથી જનતાનો મૂડ જાણી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget