શોધખોળ કરો
દિલ્હીના રામલીલા મેદાનમાં PM મોદીએ કર્યું રાવણનું દહન, રાષ્ટ્રપતિ કોવિંદ પણ રહ્યા ઉપસ્થિત
1/4

2/4

રામનાથ કોવિંદે સંબોધન કરતા કહ્યું કે, તહેવાર આપણને ઇમાનદાર જિંદગી જીવવાની પ્રેરણા આપે છે. સાથે તેઓએ વિજયા દશમી પર દેશના લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેઓએ કહ્યું આ તહેવાર જીવનમાં સારી વસ્તુ અપનાવવા માટે પ્રેરિત કરે છે. આપણે આ પાવન પર્વ પર લોભ, હિંસા જેવા દુષણોને રાવણના પુતળા સાથે દહન કરવો જોઈએ. પર્યાવરણ અને સમાજ માટે પોતાની જવાબદારીઓને સમજો.
Published at : 19 Oct 2018 09:02 PM (IST)
View More





















