શોધખોળ કરો
દિલ્હીના રામલીલા મેદાનમાં PM મોદીએ કર્યું રાવણનું દહન, રાષ્ટ્રપતિ કોવિંદ પણ રહ્યા ઉપસ્થિત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/19210208/19_30_310338610modi-and-koviand2-ll.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/19205654/ravan.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/4
![રામનાથ કોવિંદે સંબોધન કરતા કહ્યું કે, તહેવાર આપણને ઇમાનદાર જિંદગી જીવવાની પ્રેરણા આપે છે. સાથે તેઓએ વિજયા દશમી પર દેશના લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેઓએ કહ્યું આ તહેવાર જીવનમાં સારી વસ્તુ અપનાવવા માટે પ્રેરિત કરે છે. આપણે આ પાવન પર્વ પર લોભ, હિંસા જેવા દુષણોને રાવણના પુતળા સાથે દહન કરવો જોઈએ. પર્યાવરણ અને સમાજ માટે પોતાની જવાબદારીઓને સમજો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/19205650/index-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રામનાથ કોવિંદે સંબોધન કરતા કહ્યું કે, તહેવાર આપણને ઇમાનદાર જિંદગી જીવવાની પ્રેરણા આપે છે. સાથે તેઓએ વિજયા દશમી પર દેશના લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેઓએ કહ્યું આ તહેવાર જીવનમાં સારી વસ્તુ અપનાવવા માટે પ્રેરિત કરે છે. આપણે આ પાવન પર્વ પર લોભ, હિંસા જેવા દુષણોને રાવણના પુતળા સાથે દહન કરવો જોઈએ. પર્યાવરણ અને સમાજ માટે પોતાની જવાબદારીઓને સમજો.
3/4
![આ ઉપરાંત દશેરાની ઉજવણી કરવા માટે કોંગ્રેસ પાર્ટીથી સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી સહિત કેટલાક નેતા દિલ્હીના રામલીલા મેદાન પહોંચ્યા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/19205419/Dp3_0O5WwAAZ3dQ.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઉપરાંત દશેરાની ઉજવણી કરવા માટે કોંગ્રેસ પાર્ટીથી સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી સહિત કેટલાક નેતા દિલ્હીના રામલીલા મેદાન પહોંચ્યા.
4/4
![નવી દિલ્હી: દેશભરમાં શુક્રવારે દશેરાની ઉજવણી કરવામાં આવી. આ અવસરે વડાપ્રધાન મોદી અને રામનાથ કોવિંદ દિલ્હીના રામલીલા મેદાનમાં પર પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ રામ-લક્ષ્મણના દર્શન કર્યા બાદ રાવણ પર પ્રતીકાત્મક તીર છોડીને પુતળાનું દહન કર્યું હતું. સમારોહમાં પર્યાવરણ મંત્રી હર્ષવર્ધન અને દિલ્હી ભાજપા પ્રમુખ મનોજ તિવારી પણ હાજર રહ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/19205413/19_30_310338610modi-and-koviand2-ll.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હી: દેશભરમાં શુક્રવારે દશેરાની ઉજવણી કરવામાં આવી. આ અવસરે વડાપ્રધાન મોદી અને રામનાથ કોવિંદ દિલ્હીના રામલીલા મેદાનમાં પર પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ રામ-લક્ષ્મણના દર્શન કર્યા બાદ રાવણ પર પ્રતીકાત્મક તીર છોડીને પુતળાનું દહન કર્યું હતું. સમારોહમાં પર્યાવરણ મંત્રી હર્ષવર્ધન અને દિલ્હી ભાજપા પ્રમુખ મનોજ તિવારી પણ હાજર રહ્યા હતા.
Published at : 19 Oct 2018 09:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)