નવા 9 પ્રધાનોએ તથા ચાર વર્તમાન પ્રધાનોએ કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા છે. ગુજરાત કે મહારાષ્ટ્રમાંથી ભાજપના કોઈ નેતાને મોદી પ્રધાનમંડળમાં સ્થાન નથી મળ્યું.
2/4
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના કેબિનેટમાં કુલ 13 પ્રધાનોએ શપથ લીધા હતા, જેમાં 9 નવા તથા 4 વર્તમાન રાજ્યકક્ષાના પ્રધાનોનો સમાવેશ થાય છે.
3/4
નવી દિલ્લી : પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી કેબિનેટનું આજે વિસ્તરણ થયું હતું. PM મોદીના મંત્રીમંડળમાં ફેરફાર કરીને કુલ 13 પ્રધાનોએ શપથ લીધા હતા.
4/4
પીએમ મોદીના આ નિર્ણયથી નારાજ શિવસેનાએ આજના શપથવિધિ સમારોહનો બહિષ્કાર કર્યો હતો.