શોધખોળ કરો
PM મોદીએ સ્વચ્છતા હી સેવા અભિયાનનો કર્યો પ્રારંભ, 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલશે અભિયાન
1/5

ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ દૂધ સાગર ડેરીમાંથી મહિલા અને વિદ્યાર્થીઓ સાથે પીએમ મોદીએ સંવાદ કર્યો હતો. જેમાં મહેસાણા જિલ્લાની મહિલાએ સ્વચ્છતાને લઈને નરેંદ્ર મોદી સાથે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે ગંદકીના કારણે ગરીબના જીવનને સૌથી વધુ નુકશાન થાય છે.
2/5

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કોઈએ કલ્પના કરી હતી કે 4 વર્ષમાં 20 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશ ખુલ્લામાં શૌચથી મુક્ત થઈ જશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું સ્વચ્છતા કાર્યક્રમ મહાત્મા ગાંધીના સપનાને પુરા કરશે.
Published at : 15 Sep 2018 10:46 AM (IST)
View More





















