શોધખોળ કરો
ખાદી ગ્રામોદ્યોગના કેલેંડરમાંથી બાપુ આઉટ, મોદી ઈન, સોશિયલ મીડિયા પર વિવાદ
1/6

ખાદી ગ્રામોદ્યોગના કેલેંડર પર પીએમ મોદીની તસવીર અંગે કેજરીવાલે સીધું નિશાન સાધતા લખ્યું છે કે, ગાંધી બનવા માટે જન્મો સુધી તપસ્યા કરવી પડે છે. ચરખા કાંતવાની એક્ટિંગ કરવાથી ગાંધી ન બની શકાય. આમ કરવાથી ઉપહાસને પાત્ર બનાય છે.
2/6

Published at : 13 Jan 2017 01:55 PM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















