શોધખોળ કરો

PM મોદી આજે સુપ્રીમ કોર્ટના પરિસરમાં દાખલ થનાર પ્રથમ વડાપ્રધાન બનશે, મુખ્ય જજોની પરિષદને સંબોધશે

1/3
નવી દિલ્હી: આઝાદ ભારતાના ઇતિહાસમાં પહેલીવાર કોઈ વડાપ્રધાન  સુપ્રીમ કોર્ટના પરિસરમાં પ્રવેશ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુપ્રીમ કોર્ટ પરિસરમાં આયોજીત મુખ્ય ન્યાયાધિશોની પરિષદને સંબોધિત કરશે. આ કોન્ફ્રેન્સમાં બંગાળની ખાડી દેશોના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશો ભાગ લેશે. જો કે મૂળ કાર્યક્રમમાં પહેલા પીએમ મોદીના સામેલ થવાનું આયોજન નહોતું,પરંતુ શનિવારે ફેરફાર કરવામાં આવ્યો.
નવી દિલ્હી: આઝાદ ભારતાના ઇતિહાસમાં પહેલીવાર કોઈ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના પરિસરમાં પ્રવેશ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુપ્રીમ કોર્ટ પરિસરમાં આયોજીત મુખ્ય ન્યાયાધિશોની પરિષદને સંબોધિત કરશે. આ કોન્ફ્રેન્સમાં બંગાળની ખાડી દેશોના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશો ભાગ લેશે. જો કે મૂળ કાર્યક્રમમાં પહેલા પીએમ મોદીના સામેલ થવાનું આયોજન નહોતું,પરંતુ શનિવારે ફેરફાર કરવામાં આવ્યો.
2/3
 ભારત અગાઉ પણ બિમ્સટેક દેશોની ન્યાયપાલિકા પ્રમુખોની બેઠકમાં મેજબાની કરી ચૂક્યું છે, પરંતુ આ પહેલો અવસર હશે, જ્યાં વડાપ્રધાન આ પરિષદમાં ભાગ લેશે. મુખ્ય ન્યાયાધીશની કોન્ફરન્સ એક દિવસીય છે. બિમ્સટેકમાં ભારત સિવાય નેપાળ, થાઇલેન્ડ, મ્યાનમાર, બાંગ્લાદેશ અને ભૂટાનનો સમાવેશ થાય છે.
ભારત અગાઉ પણ બિમ્સટેક દેશોની ન્યાયપાલિકા પ્રમુખોની બેઠકમાં મેજબાની કરી ચૂક્યું છે, પરંતુ આ પહેલો અવસર હશે, જ્યાં વડાપ્રધાન આ પરિષદમાં ભાગ લેશે. મુખ્ય ન્યાયાધીશની કોન્ફરન્સ એક દિવસીય છે. બિમ્સટેકમાં ભારત સિવાય નેપાળ, થાઇલેન્ડ, મ્યાનમાર, બાંગ્લાદેશ અને ભૂટાનનો સમાવેશ થાય છે.
3/3
 કાર્યક્રમમાં ફેરફાર બાદ વડાપ્રધાનની સુરક્ષા કરતા જવાનોને શનિવારે બપોર સુધી સુપ્રીમ કોર્ટ પરિસરની સુરક્ષા પોતાના હાથોમાં લઇ લીધી અને દિલ્હી પોલીસને બહાર તૈનાત કરવામાં આવી હતી. રૂટિન સુરક્ષા ડ્રીલ પછી એસપીજીએ આખું પરિસરમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
કાર્યક્રમમાં ફેરફાર બાદ વડાપ્રધાનની સુરક્ષા કરતા જવાનોને શનિવારે બપોર સુધી સુપ્રીમ કોર્ટ પરિસરની સુરક્ષા પોતાના હાથોમાં લઇ લીધી અને દિલ્હી પોલીસને બહાર તૈનાત કરવામાં આવી હતી. રૂટિન સુરક્ષા ડ્રીલ પછી એસપીજીએ આખું પરિસરમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
હવે દિલ્હીમાં ફોડી શકાશે ગ્રીન ફટાકડા, દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
હવે દિલ્હીમાં ફોડી શકાશે ગ્રીન ફટાકડા, દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થઈ ટીમ ઈન્ડિયા, એક સાથે જોવા મળ્યા કોહલી-રોહિત શર્મા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થઈ ટીમ ઈન્ડિયા, એક સાથે જોવા મળ્યા કોહલી-રોહિત શર્મા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઘોર કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : ગેરકાયદે ધર્માંતરણ કર્યું તો ચાલશે બુલડોઝર
Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે મંત્રી?
Godhara News : ગોધરામાં ટ્રેન પસાર થઈ રહી હતી તે જ સમયે તૂટ્યો વીજ વાયર, ટળી મોટી દુર્ઘટના
Halvad BJP Congress Scuffle : કૃષિ મહોત્સવમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ, જુઓ અહેવાલ
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
હવે દિલ્હીમાં ફોડી શકાશે ગ્રીન ફટાકડા, દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
હવે દિલ્હીમાં ફોડી શકાશે ગ્રીન ફટાકડા, દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થઈ ટીમ ઈન્ડિયા, એક સાથે જોવા મળ્યા કોહલી-રોહિત શર્મા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થઈ ટીમ ઈન્ડિયા, એક સાથે જોવા મળ્યા કોહલી-રોહિત શર્મા
Diwali 2025: આ દિવાળીએ આ 6 વસ્તુઓ ફેંકી દો ઘરની બહાર, નહીં તો કંગાળ થઈ જશો
Diwali 2025: આ દિવાળીએ આ 6 વસ્તુઓ ફેંકી દો ઘરની બહાર, નહીં તો કંગાળ થઈ જશો
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
Embed widget