શોધખોળ કરો

BJP કાર્યકારિણીઃ મોદીએ આપ્યો અજય ભારત-અટલ ભારતનો નારો, કોંગ્રેસને ગણાવી બોજ

1/4
પીએમ મોદીએ કહ્યું, મહાગઠબંધનની ન તો કોઈ વિચારધારા છે અને ન તો તેના પાસે નેતૃત્વ છે. આપણું કામ આપણે જનતા સુધી પહોંચાડીશું. મહાગઠબંધન પર હુમલો કરતાં પીએમે કહ્યું,
પીએમ મોદીએ કહ્યું, મહાગઠબંધનની ન તો કોઈ વિચારધારા છે અને ન તો તેના પાસે નેતૃત્વ છે. આપણું કામ આપણે જનતા સુધી પહોંચાડીશું. મહાગઠબંધન પર હુમલો કરતાં પીએમે કહ્યું, "નેતૃત્વની તો ખબર નથી, નીતિ અસ્પષ્ટ, નીયત ભષ્ટ્ર." તેમણે એમ પણ કહ્યું કે, 20થી વધારે વર્ષથી ગુજરાતમાં બીજેપીની સરકાર છે. તેની પાછળનું કારણ એક છે કે અમે સત્તાનો અહંકાર કર્યો નથી. અમે સત્તાને ખુરશીના રૂપમાં નહીં પરંતુ જનતાની ભલાઈના દ્રષ્ટિકોણથી જોઈ છે.
2/4
મહાગઠબંધન પર વાત કરતાં પીએમ મોદીએ કહ્યું, જે લોકો એક સાથે ચાલી શકતા નહતા અને એકબીજાને જોતા પણ નહતા તે લોકો આજે એકબીજાને ગળે લગાવવા માટે મજબૂર છે. આજ આપણી સફળતા છે કે, આપણા કામે આ લોકોને સાથે આવવા પર મજબૂર કરી દીધા છે. પીએમ કહ્યું કે, 2019માં મહાગઠબંધનને લઈને બીજેપીને ચિંતા કરવાની કોઈ જ જરૂરત નથી.
મહાગઠબંધન પર વાત કરતાં પીએમ મોદીએ કહ્યું, જે લોકો એક સાથે ચાલી શકતા નહતા અને એકબીજાને જોતા પણ નહતા તે લોકો આજે એકબીજાને ગળે લગાવવા માટે મજબૂર છે. આજ આપણી સફળતા છે કે, આપણા કામે આ લોકોને સાથે આવવા પર મજબૂર કરી દીધા છે. પીએમ કહ્યું કે, 2019માં મહાગઠબંધનને લઈને બીજેપીને ચિંતા કરવાની કોઈ જ જરૂરત નથી.
3/4
મોદીએ તેમના સંબોધનમાં અજય ભારત, અજય ભાજપ પર જોર આપતા કહ્યું કે, કોંગ્રેસ જૂઠ પર ચૂંટણી લડી રહી છે. તે એક બોજ છે. એક દિવસ પહેલા જ બીજેપી અધ્યક્ષ અમિત શાહે પણ કહ્યું હતુ કે, બીજેપીને મહાગઠબંધનથી કોઈ જ ખતરો નથી. તેમને કહ્યું હતું કે, 2014માં બીજેપી આ બધી જ પાર્ટીઓને હરાવી ચૂકી છે.
મોદીએ તેમના સંબોધનમાં અજય ભારત, અજય ભાજપ પર જોર આપતા કહ્યું કે, કોંગ્રેસ જૂઠ પર ચૂંટણી લડી રહી છે. તે એક બોજ છે. એક દિવસ પહેલા જ બીજેપી અધ્યક્ષ અમિત શાહે પણ કહ્યું હતુ કે, બીજેપીને મહાગઠબંધનથી કોઈ જ ખતરો નથી. તેમને કહ્યું હતું કે, 2014માં બીજેપી આ બધી જ પાર્ટીઓને હરાવી ચૂકી છે.
4/4
નવી દિલ્હીઃ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકના બીજો અને અંતિમ દિવસે વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. જે બાદ તેમણે સંબોધનમાં ‘અજય ભારત-અટલ ભાજપ’નો નારો આપ્યો હતો. મોદીએ કહ્યું કે, ભારત ક્યારેય પણ કોઈનું વશીભૂત નથી થયું અને ભાજપ પોતાના જ સિદ્ધાંતો પર ચાલશે. આ દરમિયાન તેમણે ગુજરાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
નવી દિલ્હીઃ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકના બીજો અને અંતિમ દિવસે વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. જે બાદ તેમણે સંબોધનમાં ‘અજય ભારત-અટલ ભાજપ’નો નારો આપ્યો હતો. મોદીએ કહ્યું કે, ભારત ક્યારેય પણ કોઈનું વશીભૂત નથી થયું અને ભાજપ પોતાના જ સિદ્ધાંતો પર ચાલશે. આ દરમિયાન તેમણે ગુજરાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
Embed widget