શોધખોળ કરો

અવિશ્વાસની દરખાસ્તના કારણે ક્યા ત્રણ વડાપ્રધાન થયા હતા ઘરભેગા? કોની ગદ્દારીથી વાજપેયી સરકાર હારેલી?

1/4
નવી દિલ્લીઃ ભારતમાં અત્યાર સુધીમાં 28 વાર કેન્દ્રીય સરકારો સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકાઈ છે. આ પૈકી માત્ર ત્રણ વાર સરકાર ઘરભેગી થઈ છે. બાકીની તમામ અવિશ્વાસની દરખાસ્તોનો રકાસ થયો છે અને જેની સામે દરકાસ્ત રજૂ થયેલી તે સરકારો બચી ગઈ છે.
નવી દિલ્લીઃ ભારતમાં અત્યાર સુધીમાં 28 વાર કેન્દ્રીય સરકારો સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકાઈ છે. આ પૈકી માત્ર ત્રણ વાર સરકાર ઘરભેગી થઈ છે. બાકીની તમામ અવિશ્વાસની દરખાસ્તોનો રકાસ થયો છે અને જેની સામે દરકાસ્ત રજૂ થયેલી તે સરકારો બચી ગઈ છે.
2/4
1998માં જયલલિતા વંકાયાં તેથી તેમણે રજૂ કરેલી અવિશ્વાસની દરખાસ્તમાં અટલબિહારી વાજપેયી સરકાર હારી ગઈ હતી. એ વખતે માયાવતીએ છેલ્લી ઘડીએ ગદ્દારી કરી તેમાં વાજપેયી સરકાર માત્ર એક મતે હારી ગઈ હતી. માયાવતીએ વાજપેયીને ટેકાની ખાતરી આપીને પોતાના સભ્યોને ગેરહાજર રાખતાં ભાજપની હાર થઈ હતી.
1998માં જયલલિતા વંકાયાં તેથી તેમણે રજૂ કરેલી અવિશ્વાસની દરખાસ્તમાં અટલબિહારી વાજપેયી સરકાર હારી ગઈ હતી. એ વખતે માયાવતીએ છેલ્લી ઘડીએ ગદ્દારી કરી તેમાં વાજપેયી સરકાર માત્ર એક મતે હારી ગઈ હતી. માયાવતીએ વાજપેયીને ટેકાની ખાતરી આપીને પોતાના સભ્યોને ગેરહાજર રાખતાં ભાજપની હાર થઈ હતી.
3/4
1997માં કોંગ્રેસ પ્રમુખ સીતારામ કેસરીને વાંધો પડતાં તેમણે કોંગ્રેસના સાંસદો દ્વારા ત્રીજા મોરચાની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાવી હતી. આ રીતે કેસરીએ એચ.ડી. દેવ ગૌડાની સરકારને ઘરભેગી કરી નાંખેલી. જો કે પછીથી કેસરીએ ત્રીજા મોરચાને જ ટેકો આપીને આઈ.કે. ગુજરાલને વડાપ્રધાન બનાવ્યા હતા.
1997માં કોંગ્રેસ પ્રમુખ સીતારામ કેસરીને વાંધો પડતાં તેમણે કોંગ્રેસના સાંસદો દ્વારા ત્રીજા મોરચાની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાવી હતી. આ રીતે કેસરીએ એચ.ડી. દેવ ગૌડાની સરકારને ઘરભેગી કરી નાંખેલી. જો કે પછીથી કેસરીએ ત્રીજા મોરચાને જ ટેકો આપીને આઈ.કે. ગુજરાલને વડાપ્રધાન બનાવ્યા હતા.
4/4
અવિશ્વાસની દરખાસ્તના કારણે જેમની સરકાર ગઈ હોય તેવા પહેલા વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહ હતા. 19990માં સોમનાથથી અયોધ્યાની રથયાત્રા કાઢનારા લાલકૃષ્ણ અડવાણીની ધરપકડના પગલે ભાજપ દ્વારા રજૂ કરાયેલી અવિશ્વાસની દરખાસ્તમાં વી.પી. સિંહની સરકાર જતી રહી હતી.
અવિશ્વાસની દરખાસ્તના કારણે જેમની સરકાર ગઈ હોય તેવા પહેલા વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહ હતા. 19990માં સોમનાથથી અયોધ્યાની રથયાત્રા કાઢનારા લાલકૃષ્ણ અડવાણીની ધરપકડના પગલે ભાજપ દ્વારા રજૂ કરાયેલી અવિશ્વાસની દરખાસ્તમાં વી.પી. સિંહની સરકાર જતી રહી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
Embed widget