શોધખોળ કરો

RSSના કાર્યક્રમમાં જવા પર થયેલા વિવાદ પર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જીએ શું કહ્યું? જાણો વિગત

1/6
 પી ચિદંબરમે પણ આ મુદે કહ્યું કે તેઓ પ્રવણ મુખર્જીના જગ્યાએ હોત તો તેઓ આરએસએસના કાર્યક્રમા જતાં નહી. ચિદંબરમે કહ્યું કે તમે જાઓ અને જણાવીને આવો કે તેમની વિચારધારામાં છું ખોટું છે. વધુમાં કહ્યું કે જ્યારે આમંત્રણ સ્વીકારી લીધું છે તો તેના પર ચર્ચા કરવાનો કોઈજ ફાયદો નથી કે શા માટે સ્વીકાર્યું.
પી ચિદંબરમે પણ આ મુદે કહ્યું કે તેઓ પ્રવણ મુખર્જીના જગ્યાએ હોત તો તેઓ આરએસએસના કાર્યક્રમા જતાં નહી. ચિદંબરમે કહ્યું કે તમે જાઓ અને જણાવીને આવો કે તેમની વિચારધારામાં છું ખોટું છે. વધુમાં કહ્યું કે જ્યારે આમંત્રણ સ્વીકારી લીધું છે તો તેના પર ચર્ચા કરવાનો કોઈજ ફાયદો નથી કે શા માટે સ્વીકાર્યું.
2/6
 પી ચિદંબરમે પણ આ મુદે કહ્યું કે તેઓ પ્રવણ મુખર્જીના જગ્યાએ હોત તો તેઓ આરએસએસના કાર્યક્રમા જતાં નહી. ચિદંબરમે કહ્યું કે તમે જાઓ અને જણાવીને આવો કે તેમની વિચારધારામાં છું ખોટું છે. વધુમાં કહ્યું કે જ્યારે આમંત્રણ સ્વીકારી લીધું છે તો તેના પર ચર્ચા કરવાનો કોઈજ ફાયદો નથી કે શા માટે સ્વીકાર્યું.
પી ચિદંબરમે પણ આ મુદે કહ્યું કે તેઓ પ્રવણ મુખર્જીના જગ્યાએ હોત તો તેઓ આરએસએસના કાર્યક્રમા જતાં નહી. ચિદંબરમે કહ્યું કે તમે જાઓ અને જણાવીને આવો કે તેમની વિચારધારામાં છું ખોટું છે. વધુમાં કહ્યું કે જ્યારે આમંત્રણ સ્વીકારી લીધું છે તો તેના પર ચર્ચા કરવાનો કોઈજ ફાયદો નથી કે શા માટે સ્વીકાર્યું.
3/6
 જણાવી દઈએ કે પ્રવણ મુખરજી આરએસએસના ત્રિતિયા શિક્ષા વર્ગ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જઈ રહ્યાં છે.
જણાવી દઈએ કે પ્રવણ મુખરજી આરએસએસના ત્રિતિયા શિક્ષા વર્ગ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જઈ રહ્યાં છે.
4/6
 કેરળ વિધાનસભાના વિપક્ષ નેતા રમેશ ચેન્નિથલાએ કહ્યું છે કે, પ્રવણ મુખર્જીના કાર્યક્રમમાં જવાનો નિર્ણય ધર્મનિરપેક્ષ લોકો માટે એક મોટા ઝટકા સમાન છે. આરએસએસ એક સાંપ્રદાયિક સંગઠન છે અને તે એક હિંદૂ રાષ્ટ્ર બનાવવા માટે કાર્ય કરી રહી છે. જે માત્ર એક વર્ગ માટે છે અને આ કૉંગ્રેસની ધર્મનિરપેક્ષતા અને લોકતંત્રની વિચારધાર વિરુદ્ધ છે. પૂર્વ રાષ્ટ્રપતિએ નાગપુરના કાર્યક્રમમાં જવાથી બચવું જોઈએ.
કેરળ વિધાનસભાના વિપક્ષ નેતા રમેશ ચેન્નિથલાએ કહ્યું છે કે, પ્રવણ મુખર્જીના કાર્યક્રમમાં જવાનો નિર્ણય ધર્મનિરપેક્ષ લોકો માટે એક મોટા ઝટકા સમાન છે. આરએસએસ એક સાંપ્રદાયિક સંગઠન છે અને તે એક હિંદૂ રાષ્ટ્ર બનાવવા માટે કાર્ય કરી રહી છે. જે માત્ર એક વર્ગ માટે છે અને આ કૉંગ્રેસની ધર્મનિરપેક્ષતા અને લોકતંત્રની વિચારધાર વિરુદ્ધ છે. પૂર્વ રાષ્ટ્રપતિએ નાગપુરના કાર્યક્રમમાં જવાથી બચવું જોઈએ.
5/6
 નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જીએ રાષ્ટ્રીય સ્વંયમસેવક સંઘ(આરએસએસ)ના કાર્યક્રમમાં જવા પર થયેલા વિવાદ પર મૌન તોડ્યું છે. પ્રવણ મુખર્જીએ કહ્યું આ મુદ્દે જે પણ કહેવું છે તે હું 7 જૂને નાગપુરમાં કહીશ. એક ઇન્ટરવ્યૂમાં પ્રવણ મુખર્જીએ કહ્યું કે મને અનેક પ્રકારના પત્ર અને ફોન પણ આવ્યા છે પરંતુ મે કોઈને જવાબ આપ્યો નથી. કૉંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓએ પૂર્વ રાષ્ટ્રપતિને આરએસએસના કાર્યક્રમમાં જવાના નિર્ણય પર ફરી વિચાર કરવા કહ્યું છે.
નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જીએ રાષ્ટ્રીય સ્વંયમસેવક સંઘ(આરએસએસ)ના કાર્યક્રમમાં જવા પર થયેલા વિવાદ પર મૌન તોડ્યું છે. પ્રવણ મુખર્જીએ કહ્યું આ મુદ્દે જે પણ કહેવું છે તે હું 7 જૂને નાગપુરમાં કહીશ. એક ઇન્ટરવ્યૂમાં પ્રવણ મુખર્જીએ કહ્યું કે મને અનેક પ્રકારના પત્ર અને ફોન પણ આવ્યા છે પરંતુ મે કોઈને જવાબ આપ્યો નથી. કૉંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓએ પૂર્વ રાષ્ટ્રપતિને આરએસએસના કાર્યક્રમમાં જવાના નિર્ણય પર ફરી વિચાર કરવા કહ્યું છે.
6/6
 ત્યાં સંઘે પોતાનો પક્ષ મુકતા કહ્યું કે, મહાત્મા ગાંધી અને જયપ્રકાશ નારાયણે સંઘના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સંઘના કાર્યક્રતાઓને તેના કાર્યથી પ્રભાવિત થઈને વર્ષ 1963ના ગણતંત્ર દિવસ પરેડમાં આમંત્રિત કર્યા હતા.
ત્યાં સંઘે પોતાનો પક્ષ મુકતા કહ્યું કે, મહાત્મા ગાંધી અને જયપ્રકાશ નારાયણે સંઘના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સંઘના કાર્યક્રતાઓને તેના કાર્યથી પ્રભાવિત થઈને વર્ષ 1963ના ગણતંત્ર દિવસ પરેડમાં આમંત્રિત કર્યા હતા.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક

વિડિઓઝ

Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
જમ્મુ કાશ્મીરના આકિબ નબીથી યૂપીના આકિબ ખાન સુધી, 5 અનકેપ્ડ ફાસ્ટ બોલર IPL ઓક્શનમાં બની શકે છે કરોડપતિ
જમ્મુ કાશ્મીરના આકિબ નબીથી યૂપીના આકિબ ખાન સુધી, 5 અનકેપ્ડ ફાસ્ટ બોલર IPL ઓક્શનમાં બની શકે છે કરોડપતિ
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન
Gemstone: કઈ રાશિના લોકોએ મોતી રત્ન ધારણ ન કરવો જોઈએ ? જાણો
Gemstone: કઈ રાશિના લોકોએ મોતી રત્ન ધારણ ન કરવો જોઈએ ? જાણો
POCO C85 5G ભારતમાં લોન્ચ, મળશે 6000mAh ની બેટરી અને શાનદાર ફિચર્સ, કિંમત જાણી ચોંકી જશો 
POCO C85 5G ભારતમાં લોન્ચ, મળશે 6000mAh ની બેટરી અને શાનદાર ફિચર્સ, કિંમત જાણી ચોંકી જશો 
Embed widget