શોધખોળ કરો
RSSના કાર્યક્રમમાં જવા પર થયેલા વિવાદ પર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જીએ શું કહ્યું? જાણો વિગત
1/6

પી ચિદંબરમે પણ આ મુદે કહ્યું કે તેઓ પ્રવણ મુખર્જીના જગ્યાએ હોત તો તેઓ આરએસએસના કાર્યક્રમા જતાં નહી. ચિદંબરમે કહ્યું કે તમે જાઓ અને જણાવીને આવો કે તેમની વિચારધારામાં છું ખોટું છે. વધુમાં કહ્યું કે જ્યારે આમંત્રણ સ્વીકારી લીધું છે તો તેના પર ચર્ચા કરવાનો કોઈજ ફાયદો નથી કે શા માટે સ્વીકાર્યું.
2/6

પી ચિદંબરમે પણ આ મુદે કહ્યું કે તેઓ પ્રવણ મુખર્જીના જગ્યાએ હોત તો તેઓ આરએસએસના કાર્યક્રમા જતાં નહી. ચિદંબરમે કહ્યું કે તમે જાઓ અને જણાવીને આવો કે તેમની વિચારધારામાં છું ખોટું છે. વધુમાં કહ્યું કે જ્યારે આમંત્રણ સ્વીકારી લીધું છે તો તેના પર ચર્ચા કરવાનો કોઈજ ફાયદો નથી કે શા માટે સ્વીકાર્યું.
Published at : 02 Jun 2018 10:45 PM (IST)
Tags :
RSSView More





















