શોધખોળ કરો
PM મોદી પર તોગડિયાના પ્રહાર, કહ્યું- 56 ઇંચવાળા પત્થરબાજોના ભાઈજાન
1/4

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ વડાપ્રધાન મોદી ફરી એક પર નિશાન સાધ્યું છે. તોગડિયાએ પીએમ મોદીને કાશ્મીરના પથ્થરબાજો ગણાવ્યા છે. સાથે તેમણે રામ મંદિરના નિર્માણને લઈને અયોધ્યા કૂચ કરવાનું એલાન પણ કર્યું છે.
2/4

પ્રવિણ તોગડિયાએ શનિવારે આગરાના સૂરસદનમાં આયોજીત કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધન કરતા પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાન બનવા નહતા નિકળ્યા, 100 કરોડ હિંદુઓને સન્માન મળે તે માટે નિકળ્યા હતા. જે સ્વપ્નું ટૂટી ગયું, જેમને રામ મંદિર બનાવવા માટે સંસદ મોકલ્યા હતા. તેઓ ટ્રિપલ તલાકનો કાયદો બનાવવા લાગ્યા, રામ નહીં પણ રહીમના ઘરે જનારા નીકળ્યા.
Published at : 22 Sep 2018 09:03 PM (IST)
View More





















