શોધખોળ કરો
'રાહુલ છે અકલ સે પૈદલ અને તેનો કોઈ ઈલાજ નથી', ક્યા કેન્દ્રીય પ્રધાને આપ્યું આ નિવેદન?
1/4

નકવીને પૂછવામાં આવ્યું કે, સરકાર માત્ર આંકડાબાજી કરે છે, તો તેના જવાબમાં કહ્યું કે, આંકડાબાજીને સમજવા માટે પણ અક્કલની જરૂરત પડે છે, જે રાહુલ ગાંધી પાસે નથી. હવે જે બુદ્ધિ વગરનો છે તેનું અમે શુ કરી શકીએ છીએ. પરંતુ તેઓ આજકાલ પોતાના સ્ક્રિપ્ટ રાઈટરનાં ભાષણની નકલ કરે છે. આવું કરીને તેઓ માત્ર બધા માટે હાંસીપાત્ર બની રહ્યાં છે.
2/4

નકવીને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું તો, તેણે કહ્યું કે એક તરફ દેશનાં વિકાસને ખોટી રીતે દર્શાવવાની કોશિશ થઈ રહી છે. જ્યારે બીજી બાજુ વિકાસને આગળ વધારવાની મહેનત થઈ રહી છે. દેશ સારી રીતે સમજી રહ્યું છે કે, કોણ વિકાસથી નફરત કરી રહ્યું છે. વિકાસને નાપસંદ કરનાર લોકોને સકારાત્મક પરિસ્થિતિ હજમ થઈ રહી નથી. તેથી તેઓ દેશના વિકાસને ગાંડો બતાવવાની કોશિશ કરી રહ્યાં છે. પરંતુ અમે એવું થવા દઈશું નહી.
Published at : 03 Nov 2017 10:37 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
આઈપીએલ























