શોધખોળ કરો
આજથી રાહુલ ગાંધીનું 'બંધારણ બચાવો' અભિયાન, 2019 ચૂંટણી માટે કોંગ્રેસની દલિત વૉટ બેન્ક પર નજર
1/6

આ રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત આજે રાજધાની દિલ્હીના તાલકરોટા સ્ટેડિયમથી થશે. આ પ્રસંગે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જૂન ખડગે અને સુશીલ કુમાર શિંદે પણ સામેલ થઇ શકે છે.
2/6

કોંગ્રેસ કાર્યકર્તાઓને આ અભિયાન તેમના તેમના વિસ્તારોમાં ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. કાર્યકર્તા લોકોને એવુ પણ સમજાવશે કે કોંગ્રેસ અન્ય પાર્ટીઓની સરખામણીમાં દલિતો અને નીચલા સ્તરના લોકોના હિત માટે મજબૂતાઈથી લડાઈ કરી રહી છે.
Published at : 23 Apr 2018 11:42 AM (IST)
Tags :
Rahul GandhiView More




















