શોધખોળ કરો

પેટ્રોલ-ડીઝલની મૂળ કિંમત કેટલી છે? કેન્દ્ર-ગુજરાત સરકાર કેટલા ટકા ટેક્સ વસુલે છે? જાણો વિગત

1/5
ડીઝલનો હાલનો ભાવ 77.80 રૂપિયા છે. જ્યારે મૂળ કિંમત 4.28 રૂપિયા છે. 19.48 રૂપિયા કેન્દ્રને એક્સાઈઝ ડ્યુટી ચૂકવવી પડે છે. આ ઉપરાંત ગુજરાત સરકારનો 28 % વેટ વસુલે છે એટલે કે 15 રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે 3.04 રૂપિયા પ્રતિ લિટરે ડીલરની કમિશન, સેસ, એડિશનલ ટેક્સ, ટ્રાન્સ્પોર્ટેશન અને અન્ય કર ચૂકવવો પડે છે.
ડીઝલનો હાલનો ભાવ 77.80 રૂપિયા છે. જ્યારે મૂળ કિંમત 4.28 રૂપિયા છે. 19.48 રૂપિયા કેન્દ્રને એક્સાઈઝ ડ્યુટી ચૂકવવી પડે છે. આ ઉપરાંત ગુજરાત સરકારનો 28 % વેટ વસુલે છે એટલે કે 15 રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે 3.04 રૂપિયા પ્રતિ લિટરે ડીલરની કમિશન, સેસ, એડિશનલ ટેક્સ, ટ્રાન્સ્પોર્ટેશન અને અન્ય કર ચૂકવવો પડે છે.
2/5
પેટ્રોલની મૂળ કિંમત 42 રૂપિયા છે જ્યારે 19.84 રૂપિયા કેન્દ્રને એક્સાઈઝ ડ્યુટી ચૂકવવી પડે છે. આ ઉપરાંત ગુજરાત સરકારનો 28 % વેટ વસુલે છે એટલે કે 15 રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે 3.04 રૂપિયા પ્રતિ લિટરે ડીલરની કમિશન, સેસ, એડિશનલ ટેક્સ, ટ્રાન્સ્પોર્ટેશન અને અન્ય કર ચૂકવવો પડે છે.
પેટ્રોલની મૂળ કિંમત 42 રૂપિયા છે જ્યારે 19.84 રૂપિયા કેન્દ્રને એક્સાઈઝ ડ્યુટી ચૂકવવી પડે છે. આ ઉપરાંત ગુજરાત સરકારનો 28 % વેટ વસુલે છે એટલે કે 15 રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે 3.04 રૂપિયા પ્રતિ લિટરે ડીલરની કમિશન, સેસ, એડિશનલ ટેક્સ, ટ્રાન્સ્પોર્ટેશન અને અન્ય કર ચૂકવવો પડે છે.
3/5
ઓગસ્ટ મધ્ય બાદથી પેટ્રોલ 3.24 રૂપિયા અને ડીઝલ 3.74 રૂપિયા મોંઘા થયા છે. તે ગયા વર્ષે જૂનમાં ઈંધણના ભાવમાં રોજ ફેરફારની વ્યવસ્થા શરૂ થયા બાદ કોઈ પણ પખવાડિયામાં થયેલો સૌથી વધુ વધારો છે. પેટ્રોલ-ડીઝલના રિટેલ ભાવમાં અંદાજે 50 ટકા યોગદાન કેન્દ્ર અને રાજ્યોના ટેક્સનું હોય છે.
ઓગસ્ટ મધ્ય બાદથી પેટ્રોલ 3.24 રૂપિયા અને ડીઝલ 3.74 રૂપિયા મોંઘા થયા છે. તે ગયા વર્ષે જૂનમાં ઈંધણના ભાવમાં રોજ ફેરફારની વ્યવસ્થા શરૂ થયા બાદ કોઈ પણ પખવાડિયામાં થયેલો સૌથી વધુ વધારો છે. પેટ્રોલ-ડીઝલના રિટેલ ભાવમાં અંદાજે 50 ટકા યોગદાન કેન્દ્ર અને રાજ્યોના ટેક્સનું હોય છે.
4/5
મહત્વની વાત છે કે, અમદાવાદમાં પણ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂપિયા 79.52 થયો છે. પેટ્રોલની મૂળ કિંમત 42 થવા જઈ રહી છે. જ્યારે કેન્દ્ર અને રાજ્ય બંને થઈ પ્રતિ લિટર રૂપિયા 38નો કર વસૂલે છે. ગુજરાત સરકાર આ રીતે મહિને એક હજાર કરોડ રૂપિયાની કમાણી કરે છે.
મહત્વની વાત છે કે, અમદાવાદમાં પણ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂપિયા 79.52 થયો છે. પેટ્રોલની મૂળ કિંમત 42 થવા જઈ રહી છે. જ્યારે કેન્દ્ર અને રાજ્ય બંને થઈ પ્રતિ લિટર રૂપિયા 38નો કર વસૂલે છે. ગુજરાત સરકાર આ રીતે મહિને એક હજાર કરોડ રૂપિયાની કમાણી કરે છે.
5/5
નવી દિલ્હી: દિલ્હીમાં શનિવારે પેટ્રોલના ભાવ 80 રૂપિયાને પાર થઈ ગયા હતો. પેટ્રોલ 39 પૈસા મોંઘું થઈને પ્રતિ લિટર રૂપિયા 80.38 થઈ ગયું છે. બીજી બાજુ ડીઝલ પણ 44 પૈસા મોંઘું થયું છે. તેનો ભાવ વિક્રમી 72.51 પ્રતિ લિટર રહ્યો છે.
નવી દિલ્હી: દિલ્હીમાં શનિવારે પેટ્રોલના ભાવ 80 રૂપિયાને પાર થઈ ગયા હતો. પેટ્રોલ 39 પૈસા મોંઘું થઈને પ્રતિ લિટર રૂપિયા 80.38 થઈ ગયું છે. બીજી બાજુ ડીઝલ પણ 44 પૈસા મોંઘું થયું છે. તેનો ભાવ વિક્રમી 72.51 પ્રતિ લિટર રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
Embed widget