શોધખોળ કરો

જોધપુરમાં PM મોદીના રાહુલ ગાંધી પર ‘હિન્દુત્વ’ મુદ્દે પ્રહાર, જાણો શું કહ્યું

1/4
કોંગ્રેસ પર નિશાન સાધતા મોદીએ કહ્યું, જૂઠાણું ફેલાવવામાં કોંગ્રેસ એક એવી યુનિવર્સિટી બની ગઈ છે, એવું વિદ્યાલય બની ગઈ છે કે જ્યાં પ્રવેશ કરતાં જ જૂઠાણાની પીએચડી માટે અધ્યયન શરૂ થઈ જાય છે. જે વધુ માર્ક્સ લઈને જૂઠ્ઠું બોલવામાં પારંગત થઈ જાય છે, તેને નવા પદ અને પદવી આપવામાં આવે છે.
કોંગ્રેસ પર નિશાન સાધતા મોદીએ કહ્યું, જૂઠાણું ફેલાવવામાં કોંગ્રેસ એક એવી યુનિવર્સિટી બની ગઈ છે, એવું વિદ્યાલય બની ગઈ છે કે જ્યાં પ્રવેશ કરતાં જ જૂઠાણાની પીએચડી માટે અધ્યયન શરૂ થઈ જાય છે. જે વધુ માર્ક્સ લઈને જૂઠ્ઠું બોલવામાં પારંગત થઈ જાય છે, તેને નવા પદ અને પદવી આપવામાં આવે છે.
2/4
જોધપુરઃ રાજસ્થાનના જોધપુરમાં પીએમ મોદીએ ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ હિન્દુત્વ પર આપેલા નિવેદનને લઈ જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, અમને હિન્દુત્વ આવડે છે કે નહીં તે પૂછનારા ખુદ તેમાં ઘેરાયેલા છે. મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, નામદાર મહોદય જ્યારે તમારી માતા દિલ્હીમાં સરકાર ચલાવતા હતા ત્યારે યુપીએ સરકારે સુપ્રીમ કોર્ટમાં લેખિતમાં કહ્યું હતું કે, ભગવાન રામનું કોઈ ઐતિહાસિક પ્રમાણ નથી.  શું તમે આની સાથે સહમત છો ?
જોધપુરઃ રાજસ્થાનના જોધપુરમાં પીએમ મોદીએ ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ હિન્દુત્વ પર આપેલા નિવેદનને લઈ જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, અમને હિન્દુત્વ આવડે છે કે નહીં તે પૂછનારા ખુદ તેમાં ઘેરાયેલા છે. મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, નામદાર મહોદય જ્યારે તમારી માતા દિલ્હીમાં સરકાર ચલાવતા હતા ત્યારે યુપીએ સરકારે સુપ્રીમ કોર્ટમાં લેખિતમાં કહ્યું હતું કે, ભગવાન રામનું કોઈ ઐતિહાસિક પ્રમાણ નથી. શું તમે આની સાથે સહમત છો ?
3/4
પીએમ મોદીએ કહ્યું કે, હિન્દુત્વ એક વિશાળ વારસો છે. ઋષિ-મુનીઓએ પણ ક્યારેય દાવો નથી કર્યો કે તેમને હિન્દુ અને હિન્દુત્વનું પૂરું જ્ઞાન છે. આ જ્ઞાનનો ભંડાર મારી પાસે છે તેવો હું ક્યારેય દાવો નથી કરતો, નામદાર કરી શકે છે.  તેમનું જ્ઞાન તેમને મુબારક. તમને પણ મુબારક, કારણકે આ બહાને થોડું મનોરંજન થતું રહે છે.
પીએમ મોદીએ કહ્યું કે, હિન્દુત્વ એક વિશાળ વારસો છે. ઋષિ-મુનીઓએ પણ ક્યારેય દાવો નથી કર્યો કે તેમને હિન્દુ અને હિન્દુત્વનું પૂરું જ્ઞાન છે. આ જ્ઞાનનો ભંડાર મારી પાસે છે તેવો હું ક્યારેય દાવો નથી કરતો, નામદાર કરી શકે છે. તેમનું જ્ઞાન તેમને મુબારક. તમને પણ મુબારક, કારણકે આ બહાને થોડું મનોરંજન થતું રહે છે.
4/4
મોદીએ કહ્યું કે, હું હિન્દુત્વના જ્ઞાનીને પૂછવા માંગુ છું કે જ્યારે સરદાર વલ્લભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સંકલ્પ કર્યો હતો ત્યારે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી અને નામદારના પરિવારના સભ્ય નેહરુનું વલણ કેવું હતું તે બધાને ખબર છે. તેમણે આગળ કહ્યું કે, મારવાડ અને જોધપુરની ધરતીમાં શૌર્ય છે તો બોલીમાં મીઠાશ પણ છે. અહીંયાની બોલીના કારણે કોઇ નારાજ થઈ જ ન શકે.
મોદીએ કહ્યું કે, હું હિન્દુત્વના જ્ઞાનીને પૂછવા માંગુ છું કે જ્યારે સરદાર વલ્લભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સંકલ્પ કર્યો હતો ત્યારે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી અને નામદારના પરિવારના સભ્ય નેહરુનું વલણ કેવું હતું તે બધાને ખબર છે. તેમણે આગળ કહ્યું કે, મારવાડ અને જોધપુરની ધરતીમાં શૌર્ય છે તો બોલીમાં મીઠાશ પણ છે. અહીંયાની બોલીના કારણે કોઇ નારાજ થઈ જ ન શકે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
Embed widget