શોધખોળ કરો

અયોધ્યા મામલે આ સપ્તાહે સુપ્રીમ કોર્ટનો આવી શકે છે મોટો ફેંસલો, જાણો વિગત

1/3
અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિર સાથે સંકળાયેલા એક મહત્વના કેસમાં સુપ્રીમ કોર્ટ 28 સપ્ટેમ્બરે ફેંસલો સંભળાવી શકે છે. મસ્જિદમાં નમાજ કરવી ઈસ્લામનો આંતરિક હિસ્સો છે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટે ફેંસલો સંભળાવશે. આ ચુકાદો સંભળાવ્યો બાદ તરત જ ટાઇટલ સૂટના મુદ્દા પર ફેંસલો આવવાની સંભાવના છે.
અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિર સાથે સંકળાયેલા એક મહત્વના કેસમાં સુપ્રીમ કોર્ટ 28 સપ્ટેમ્બરે ફેંસલો સંભળાવી શકે છે. મસ્જિદમાં નમાજ કરવી ઈસ્લામનો આંતરિક હિસ્સો છે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટે ફેંસલો સંભળાવશે. આ ચુકાદો સંભળાવ્યો બાદ તરત જ ટાઇટલ સૂટના મુદ્દા પર ફેંસલો આવવાની સંભાવના છે.
2/3
હવે કોર્ટ 1994ના ચુકાદા પર સમીક્ષાની જરૂર છે કે નહીં તેના પર ફેંસલો કરશે. કોર્ટે 20 જુલાઈના રોજ ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. ટાઇટલ સૂટ પહેલા આ ફેંસલો ઘણો મોટો હોઈ શકે છે. સુપ્રીમ કોર્ટની યાદી મુજબ આ ફેંસલો પણ લિસ્ટમાં સામેલ છે. 2010માં અલાહાબાદ હાઇકોર્ટે એક તૃતીયાંશ હિસ્સો હિન્દુઓને, એક તૃતીયાંશ મુસ્લિમોને અને એક તૃતીયાંશ રામલલાને આપવાનો ચુકાદો આપ્યો હતો.
હવે કોર્ટ 1994ના ચુકાદા પર સમીક્ષાની જરૂર છે કે નહીં તેના પર ફેંસલો કરશે. કોર્ટે 20 જુલાઈના રોજ ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. ટાઇટલ સૂટ પહેલા આ ફેંસલો ઘણો મોટો હોઈ શકે છે. સુપ્રીમ કોર્ટની યાદી મુજબ આ ફેંસલો પણ લિસ્ટમાં સામેલ છે. 2010માં અલાહાબાદ હાઇકોર્ટે એક તૃતીયાંશ હિસ્સો હિન્દુઓને, એક તૃતીયાંશ મુસ્લિમોને અને એક તૃતીયાંશ રામલલાને આપવાનો ચુકાદો આપ્યો હતો.
3/3
1994માં સુપ્રીમ કોર્ટની બેંચે ફેંસલો આપ્યો હતો કે મસ્જિદમાં નમાજ પઢવી ઈસ્લામનો આંતરિક હિસ્સો નથી. તેની સાથે જ તેમણે હિન્દુઓ પૂજા કરી શકે તે માટે રામ જન્મભૂમિમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો.
1994માં સુપ્રીમ કોર્ટની બેંચે ફેંસલો આપ્યો હતો કે મસ્જિદમાં નમાજ પઢવી ઈસ્લામનો આંતરિક હિસ્સો નથી. તેની સાથે જ તેમણે હિન્દુઓ પૂજા કરી શકે તે માટે રામ જન્મભૂમિમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Gautam Adani in Maha Kumbh: મહાકુંભ પહોંચ્યા ગૌતમ અદાણી, ભક્તોને વહેંચ્યો પ્રસાદ, સંગમમાં કરી પૂજા
Gautam Adani in Maha Kumbh: મહાકુંભ પહોંચ્યા ગૌતમ અદાણી, ભક્તોને વહેંચ્યો પ્રસાદ, સંગમમાં કરી પૂજા
Kolkata Murder Case: મમતા સરકારને આજીવન કેદની સજા નથી મંજૂર, ફાંસી માટે હાઇકોર્ટ પહોંચી
Kolkata Murder Case: મમતા સરકારને આજીવન કેદની સજા નથી મંજૂર, ફાંસી માટે હાઇકોર્ટ પહોંચી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari Crime : મારી પત્નીને જોઇ હોર્ન કેમ વગાડ્યો , પાડોશીએ દંપતી પર કરી દીધો હુમલોGujarat Local Body Election 2025 : આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ થશે જાહેર, સૌથી મોટા સમાચારGujarat Assembly Winter Session 2025 : 19 ફેબ્રુઆરીથી વિધાનસભાનું શિયાળું સત્ર, 20મીએ રજૂ થશે બજેટMahisagar News : મહિસાગરમાં મસ્જિદ પરથી લાઉડ સ્પીકર કરાયા દૂર, જુઓ શું છે કારણ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Gautam Adani in Maha Kumbh: મહાકુંભ પહોંચ્યા ગૌતમ અદાણી, ભક્તોને વહેંચ્યો પ્રસાદ, સંગમમાં કરી પૂજા
Gautam Adani in Maha Kumbh: મહાકુંભ પહોંચ્યા ગૌતમ અદાણી, ભક્તોને વહેંચ્યો પ્રસાદ, સંગમમાં કરી પૂજા
Kolkata Murder Case: મમતા સરકારને આજીવન કેદની સજા નથી મંજૂર, ફાંસી માટે હાઇકોર્ટ પહોંચી
Kolkata Murder Case: મમતા સરકારને આજીવન કેદની સજા નથી મંજૂર, ફાંસી માટે હાઇકોર્ટ પહોંચી
US President on BRICS : શપથ લીધા બાદ ભારત સહિત 11  દેશ માટે  ડોનાલ્ડ ટ્રમ્પે  લીધો આ મહત્વનો નિર્ણય
US President on BRICS : શપથ લીધા બાદ ભારત સહિત 11 દેશ માટે ડોનાલ્ડ ટ્રમ્પે લીધો આ મહત્વનો નિર્ણય
ભારત માટે સારા સમાચાર, CIIના સર્વેમાં રોજગાર અને સેલેરી પર થયો મોટો ખુલાસો
ભારત માટે સારા સમાચાર, CIIના સર્વેમાં રોજગાર અને સેલેરી પર થયો મોટો ખુલાસો
GPSCએ પરીક્ષાર્થીઓ માટે લીધા ત્રણ મોટા નિર્ણય, ચેરમેન હસમુખ પટેલે આપી જાણકારી
GPSCએ પરીક્ષાર્થીઓ માટે લીધા ત્રણ મોટા નિર્ણય, ચેરમેન હસમુખ પટેલે આપી જાણકારી
Mahakumbh 2025: CM ભૂપેન્દ્ર પટેલ પણ લગાવશે મહાકુંભમાં આસ્થાની ડુબકી, 3 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં આપશે હાજરી
Mahakumbh 2025: CM ભૂપેન્દ્ર પટેલ પણ લગાવશે મહાકુંભમાં આસ્થાની ડુબકી, 3 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં આપશે હાજરી
Embed widget