શોધખોળ કરો
કમાન્ડો સુરક્ષા હટાવવાથી ભડકી રાબડી દેવી, કહ્યું- 'મારા પરિવારને જીવથી મારી નાંખવાનું કાવતરું'
1/7

રાબડી દેવીએ કહ્યું લાલુજી જેલમાં છે અને તેમની તબિયત રોજ ખરાબ થઈ રહી છે. કોઈને નથી ખબર કે તે ખરેખર બિમાર છે કે તેમને દવાઓ આપીને મારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમનું શુગર લેવલ વધી રહ્યું છે. અમે સરકાર પર કેવી રીતે વિશ્વાસ કરીએ.
2/7

પટનાઃ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી પોતાના ઘર પર તૈનાત પોલીસ જવાનો-કમાન્ડોને પાછા બોલાવવાના રાજ્ય સરકારના નિર્ણય પર ભડકી. રાબડીએ નીતિશ સરકાર પર પોતાને અને તેના પરિવારની હત્યાના કાવતરાનો આરોપ લગાવ્યો છે.
Published at : 11 Apr 2018 04:21 PM (IST)
Tags :
Tejashwi YadavView More























