શોધખોળ કરો
‘વસુંધરાને આરામ આપો, બહુ જાડા થઈ ગયા છે’ આવું કયા પક્ષના નેતાએ આપ્યું નિવેદન? જાણો વિગત
1/5

રેલીને સંબોધિત કરતા શરદ યાદવે કહ્યું હતું કે, વસુંધરાને આરામ આપો, ખુબ થાકી ગયા છે. ખુબ જાડા થઈ ગઈ છે. પહેલાં પાતળા હતા. અમારા મધ્યપ્રદેશની પુત્રી છે.
2/5

શરદ યાદવે લોકોને કોંગ્રેસ ઉમેદવારને સમર્થનમાં વોટ આપવાની અપીલ કરી હતી અને વસુંધરા સરકારને ઉખાડી ફેંકવા કહ્યું હતું.
Published at : 07 Dec 2018 09:10 AM (IST)
Tags :
Rajasthan ElectionView More





















