શોધખોળ કરો

માયાવતી-અખિલેશ વચ્ચે સીટોની વહેંચણી મુદ્દે ફોર્મ્યૂલા નક્કી, કૉંગ્રેસને મોટો ઝટકો, જાણો વિગત

1/3
અખિલેશ શુક્રવારે સાંજે 6 વાગે માયાવતીના ઘરે મળવા પહોંચ્યા હતા. બંને વચ્ચે અંદાજે 2 કલાક સુધી વાતચીત ચાલી હતી. બીજી બાજુ સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે દિલ્હીમાં કહ્યું કે સપા અને બસપા વચ્ચે ગઠબંધન તો થશે. ગઠબંધનમાં કઈ પાર્ટીઓ રહેશે અને કોને કેટલી સીટ મળશે તે બંને નેતાઓ જ નક્કી કરશે.
અખિલેશ શુક્રવારે સાંજે 6 વાગે માયાવતીના ઘરે મળવા પહોંચ્યા હતા. બંને વચ્ચે અંદાજે 2 કલાક સુધી વાતચીત ચાલી હતી. બીજી બાજુ સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે દિલ્હીમાં કહ્યું કે સપા અને બસપા વચ્ચે ગઠબંધન તો થશે. ગઠબંધનમાં કઈ પાર્ટીઓ રહેશે અને કોને કેટલી સીટ મળશે તે બંને નેતાઓ જ નક્કી કરશે.
2/3
સુત્રોની જાણકારી મુજબ, બંને પાર્ટીએ 37-37 લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની કુલ 80 બેઠકો છે. સપા અને બસપાએ માત્ર 6 બેઠકો કૉંગ્રેસ, રાષ્ટ્રીય લોકદળ અને અન્ય નાની પાર્ટીઓ માટે છોડી છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણી બાદ બનેલા સપા-બસપા ગઠબંધનમાં કૉંગ્રેસને પણ સામેલ કરવાની આશા હતી. પરંતુ બંને પાર્ટીઓ કૉંગ્રેસને વધારે બેઠકો આપવા માટે તૈયાર નથી. એવામાં ઉત્તર પ્રદેશના આ ગઠબંધનને મહાગઠબંધનમાં બદલવાની આશા ઓછી લાગી રહી છે.
સુત્રોની જાણકારી મુજબ, બંને પાર્ટીએ 37-37 લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની કુલ 80 બેઠકો છે. સપા અને બસપાએ માત્ર 6 બેઠકો કૉંગ્રેસ, રાષ્ટ્રીય લોકદળ અને અન્ય નાની પાર્ટીઓ માટે છોડી છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણી બાદ બનેલા સપા-બસપા ગઠબંધનમાં કૉંગ્રેસને પણ સામેલ કરવાની આશા હતી. પરંતુ બંને પાર્ટીઓ કૉંગ્રેસને વધારે બેઠકો આપવા માટે તૈયાર નથી. એવામાં ઉત્તર પ્રદેશના આ ગઠબંધનને મહાગઠબંધનમાં બદલવાની આશા ઓછી લાગી રહી છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ

વિડિઓઝ

Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
Embed widget