શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

યોગી આદિત્યનાથ ભેરવાયા, સુપ્રીમના આદેશના કારણે થઈ શકે કેસ, દોષિત ઠરશે તો ચૂંટણી નહીં લડી શકે, જાણો વિગત

1/5
બાદમાં અલ્લાહાબાદ હાઇકોર્ટે પણ તેમને રાહત આપી હતી. તેમની સામે કરવામાં આવેલી અરજીમાં કેસની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવાની પણ માગ કરાઇ હતી.
બાદમાં અલ્લાહાબાદ હાઇકોર્ટે પણ તેમને રાહત આપી હતી. તેમની સામે કરવામાં આવેલી અરજીમાં કેસની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવાની પણ માગ કરાઇ હતી.
2/5
લખનઉ: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં વર્ષ 2007માં કોમી તોફાન થયા હતા ત્યારે યોગી આદિત્યનાથ સંસદ સભ્ય હતા. યોગી આદિત્યનાથ પર આરોપ હતો કે તેમણે ઉશ્કેરણીજનક ભાષણો આપતા બે લોકોના મોત થયા છે. આ મામલે અલ્લાહાબાદ કોર્ટે યોગી આદિત્યનાથને પહેલા રાહત આપી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે  હવે યૂપી સરકાર પાસે જવાબ માંગ્યો છે કે યોગી પર કેમ કેસ ના ચલાવવામાં આવે?
લખનઉ: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં વર્ષ 2007માં કોમી તોફાન થયા હતા ત્યારે યોગી આદિત્યનાથ સંસદ સભ્ય હતા. યોગી આદિત્યનાથ પર આરોપ હતો કે તેમણે ઉશ્કેરણીજનક ભાષણો આપતા બે લોકોના મોત થયા છે. આ મામલે અલ્લાહાબાદ કોર્ટે યોગી આદિત્યનાથને પહેલા રાહત આપી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે હવે યૂપી સરકાર પાસે જવાબ માંગ્યો છે કે યોગી પર કેમ કેસ ના ચલાવવામાં આવે?
3/5
 હાઇકોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરતાં યોગી આદિત્યનાથ સહિત ભાજપના કેટલાક નેતાઓ સામે ફરિયાદ દાખલ કરાઇ હતી. પરંતુ યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્ય સરકારે એમ કહીને યોગીને આરોપી ગણવાનો ઇનકાર કરી દીધો હતો કે તેમની સામે કોઇ સંગીન પુરાવા નથી.
હાઇકોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરતાં યોગી આદિત્યનાથ સહિત ભાજપના કેટલાક નેતાઓ સામે ફરિયાદ દાખલ કરાઇ હતી. પરંતુ યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્ય સરકારે એમ કહીને યોગીને આરોપી ગણવાનો ઇનકાર કરી દીધો હતો કે તેમની સામે કોઇ સંગીન પુરાવા નથી.
4/5
 યોગી આદિત્યનાથ સામે આઇપીસીની કલમ 302,307 અને 153 એ, 395 અને 295 હેઠળ તપાસ કરવા દાદ માગવામાં આવી હતી. બાદમાં આ કેસને CBIને ટ્રાન્સફર કરાયો હતો જેની તપાસમાં જાણવા મળ્યું હતું કે ઓડિયો ટેપમાં જે ઉશ્કેરણીજનક ભાષણનો અવાજ છે તે યોગી આદિત્યનાથનો જ છે. ફોરેન્સિક લેબમાં પણ એ વાત સાબીત થઇ હતી.
યોગી આદિત્યનાથ સામે આઇપીસીની કલમ 302,307 અને 153 એ, 395 અને 295 હેઠળ તપાસ કરવા દાદ માગવામાં આવી હતી. બાદમાં આ કેસને CBIને ટ્રાન્સફર કરાયો હતો જેની તપાસમાં જાણવા મળ્યું હતું કે ઓડિયો ટેપમાં જે ઉશ્કેરણીજનક ભાષણનો અવાજ છે તે યોગી આદિત્યનાથનો જ છે. ફોરેન્સિક લેબમાં પણ એ વાત સાબીત થઇ હતી.
5/5
૨૭ જાન્યુઆરીના રોજ ગોરખપુરમાં તોફાનો ફાટી નીકળતાં યોગી ઉપરાંત તત્કાલિન ધારાસભ્ય રાધા મોહન દાસ અને ગોરખપુરના તત્કાલિન મેયર અંજુ ચૌધરી સામે તોફાનો ભડકાવવાનો કેસ થયો હતો. યોગી આદિત્યનાથની ધરપકડ કરવામાં આવી હતી અને 11 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. 2008માં અસદ હયાત અને પરવેઝ નામના બે શખ્સોએ હાઇકોર્ટના ઓર્ડરને સુપ્રીમમાં પડકાર્યો હતો.
૨૭ જાન્યુઆરીના રોજ ગોરખપુરમાં તોફાનો ફાટી નીકળતાં યોગી ઉપરાંત તત્કાલિન ધારાસભ્ય રાધા મોહન દાસ અને ગોરખપુરના તત્કાલિન મેયર અંજુ ચૌધરી સામે તોફાનો ભડકાવવાનો કેસ થયો હતો. યોગી આદિત્યનાથની ધરપકડ કરવામાં આવી હતી અને 11 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. 2008માં અસદ હયાત અને પરવેઝ નામના બે શખ્સોએ હાઇકોર્ટના ઓર્ડરને સુપ્રીમમાં પડકાર્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધીGujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન
Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન
Embed widget