શોધખોળ કરો

યોગી આદિત્યનાથ ભેરવાયા, સુપ્રીમના આદેશના કારણે થઈ શકે કેસ, દોષિત ઠરશે તો ચૂંટણી નહીં લડી શકે, જાણો વિગત

1/5
બાદમાં અલ્લાહાબાદ હાઇકોર્ટે પણ તેમને રાહત આપી હતી. તેમની સામે કરવામાં આવેલી અરજીમાં કેસની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવાની પણ માગ કરાઇ હતી.
બાદમાં અલ્લાહાબાદ હાઇકોર્ટે પણ તેમને રાહત આપી હતી. તેમની સામે કરવામાં આવેલી અરજીમાં કેસની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવાની પણ માગ કરાઇ હતી.
2/5
લખનઉ: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં વર્ષ 2007માં કોમી તોફાન થયા હતા ત્યારે યોગી આદિત્યનાથ સંસદ સભ્ય હતા. યોગી આદિત્યનાથ પર આરોપ હતો કે તેમણે ઉશ્કેરણીજનક ભાષણો આપતા બે લોકોના મોત થયા છે. આ મામલે અલ્લાહાબાદ કોર્ટે યોગી આદિત્યનાથને પહેલા રાહત આપી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે હવે યૂપી સરકાર પાસે જવાબ માંગ્યો છે કે યોગી પર કેમ કેસ ના ચલાવવામાં આવે?
લખનઉ: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં વર્ષ 2007માં કોમી તોફાન થયા હતા ત્યારે યોગી આદિત્યનાથ સંસદ સભ્ય હતા. યોગી આદિત્યનાથ પર આરોપ હતો કે તેમણે ઉશ્કેરણીજનક ભાષણો આપતા બે લોકોના મોત થયા છે. આ મામલે અલ્લાહાબાદ કોર્ટે યોગી આદિત્યનાથને પહેલા રાહત આપી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે હવે યૂપી સરકાર પાસે જવાબ માંગ્યો છે કે યોગી પર કેમ કેસ ના ચલાવવામાં આવે?
3/5
 હાઇકોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરતાં યોગી આદિત્યનાથ સહિત ભાજપના કેટલાક નેતાઓ સામે ફરિયાદ દાખલ કરાઇ હતી. પરંતુ યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્ય સરકારે એમ કહીને યોગીને આરોપી ગણવાનો ઇનકાર કરી દીધો હતો કે તેમની સામે કોઇ સંગીન પુરાવા નથી.
હાઇકોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરતાં યોગી આદિત્યનાથ સહિત ભાજપના કેટલાક નેતાઓ સામે ફરિયાદ દાખલ કરાઇ હતી. પરંતુ યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્ય સરકારે એમ કહીને યોગીને આરોપી ગણવાનો ઇનકાર કરી દીધો હતો કે તેમની સામે કોઇ સંગીન પુરાવા નથી.
4/5
 યોગી આદિત્યનાથ સામે આઇપીસીની કલમ 302,307 અને 153 એ, 395 અને 295 હેઠળ તપાસ કરવા દાદ માગવામાં આવી હતી. બાદમાં આ કેસને CBIને ટ્રાન્સફર કરાયો હતો જેની તપાસમાં જાણવા મળ્યું હતું કે ઓડિયો ટેપમાં જે ઉશ્કેરણીજનક ભાષણનો અવાજ છે તે યોગી આદિત્યનાથનો જ છે. ફોરેન્સિક લેબમાં પણ એ વાત સાબીત થઇ હતી.
યોગી આદિત્યનાથ સામે આઇપીસીની કલમ 302,307 અને 153 એ, 395 અને 295 હેઠળ તપાસ કરવા દાદ માગવામાં આવી હતી. બાદમાં આ કેસને CBIને ટ્રાન્સફર કરાયો હતો જેની તપાસમાં જાણવા મળ્યું હતું કે ઓડિયો ટેપમાં જે ઉશ્કેરણીજનક ભાષણનો અવાજ છે તે યોગી આદિત્યનાથનો જ છે. ફોરેન્સિક લેબમાં પણ એ વાત સાબીત થઇ હતી.
5/5
૨૭ જાન્યુઆરીના રોજ ગોરખપુરમાં તોફાનો ફાટી નીકળતાં યોગી ઉપરાંત તત્કાલિન ધારાસભ્ય રાધા મોહન દાસ અને ગોરખપુરના તત્કાલિન મેયર અંજુ ચૌધરી સામે તોફાનો ભડકાવવાનો કેસ થયો હતો. યોગી આદિત્યનાથની ધરપકડ કરવામાં આવી હતી અને 11 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. 2008માં અસદ હયાત અને પરવેઝ નામના બે શખ્સોએ હાઇકોર્ટના ઓર્ડરને સુપ્રીમમાં પડકાર્યો હતો.
૨૭ જાન્યુઆરીના રોજ ગોરખપુરમાં તોફાનો ફાટી નીકળતાં યોગી ઉપરાંત તત્કાલિન ધારાસભ્ય રાધા મોહન દાસ અને ગોરખપુરના તત્કાલિન મેયર અંજુ ચૌધરી સામે તોફાનો ભડકાવવાનો કેસ થયો હતો. યોગી આદિત્યનાથની ધરપકડ કરવામાં આવી હતી અને 11 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. 2008માં અસદ હયાત અને પરવેઝ નામના બે શખ્સોએ હાઇકોર્ટના ઓર્ડરને સુપ્રીમમાં પડકાર્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર BCCI નો મોટો ખુલાસો, રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન
વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર BCCI નો મોટો ખુલાસો, રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
Embed widget