શોધખોળ કરો
યોગી આદિત્યનાથ ભેરવાયા, સુપ્રીમના આદેશના કારણે થઈ શકે કેસ, દોષિત ઠરશે તો ચૂંટણી નહીં લડી શકે, જાણો વિગત
1/5

બાદમાં અલ્લાહાબાદ હાઇકોર્ટે પણ તેમને રાહત આપી હતી. તેમની સામે કરવામાં આવેલી અરજીમાં કેસની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવાની પણ માગ કરાઇ હતી.
2/5

લખનઉ: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં વર્ષ 2007માં કોમી તોફાન થયા હતા ત્યારે યોગી આદિત્યનાથ સંસદ સભ્ય હતા. યોગી આદિત્યનાથ પર આરોપ હતો કે તેમણે ઉશ્કેરણીજનક ભાષણો આપતા બે લોકોના મોત થયા છે. આ મામલે અલ્લાહાબાદ કોર્ટે યોગી આદિત્યનાથને પહેલા રાહત આપી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે હવે યૂપી સરકાર પાસે જવાબ માંગ્યો છે કે યોગી પર કેમ કેસ ના ચલાવવામાં આવે?
Published at : 21 Aug 2018 10:36 AM (IST)
View More




















