શોધખોળ કરો

દિલ્હી-NCRમાં દિવાળી પર ફટાકડાનું વેચાણ નહીં થાય, સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ

1/4
 સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છેકે, સાઈલેન્સ ઝોનના 100 મીટરની અંદર ફટાકડા ફોડી નહીં શકાય, એટલે કે હોસ્પિટલ, કોર્ટ, ધાર્મિક સ્થલ અને સ્કૂલ વગેરેના 100 મીટરની હદમાં ફટાકડા ફોડી નહીં શકાય. ઉપરાંત ફટાકડાના બનાવવામાં લિથિયમ, લેડ, પારો, એન્ટીમોની અને આર્સેનિકનો ઉપયોગ ન કરવાનો આદેશ છે.
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છેકે, સાઈલેન્સ ઝોનના 100 મીટરની અંદર ફટાકડા ફોડી નહીં શકાય, એટલે કે હોસ્પિટલ, કોર્ટ, ધાર્મિક સ્થલ અને સ્કૂલ વગેરેના 100 મીટરની હદમાં ફટાકડા ફોડી નહીં શકાય. ઉપરાંત ફટાકડાના બનાવવામાં લિથિયમ, લેડ, પારો, એન્ટીમોની અને આર્સેનિકનો ઉપયોગ ન કરવાનો આદેશ છે.
2/4
 વધુમાં વધુ 500 કાયમી લાઈસન્સ આપવામાં આવી શકે છે. કોર્ટે કહ્યું કે, 2016માં આપવામાં આવેલ લાઈસન્સમાંથી 50 ટકાને જ આ વખતે લાઈસન્સ આપવામાં આવશે. આ નિયમ એનસીઆરમાં પણ લાગુ કરવામાં આવશે એટલે કે 2016માં આપવામાં લાઈલન્સના અડધા જ આ વખતે આપવામાં આવશે.
વધુમાં વધુ 500 કાયમી લાઈસન્સ આપવામાં આવી શકે છે. કોર્ટે કહ્યું કે, 2016માં આપવામાં આવેલ લાઈસન્સમાંથી 50 ટકાને જ આ વખતે લાઈસન્સ આપવામાં આવશે. આ નિયમ એનસીઆરમાં પણ લાગુ કરવામાં આવશે એટલે કે 2016માં આપવામાં લાઈલન્સના અડધા જ આ વખતે આપવામાં આવશે.
3/4
 ઉલ્લેખનીય છે કે, આ પહેલા સુપ્રીમ કોર્ટે દિલ્હી અને એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર લાગેલ પ્રતિબંધ કેટલીક શરતો સાથે હટાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દિલ્હીમાં ફટાકડાના વેચાણ માટે પોલીસની નજર હેઠળ લાઈસન્સ આપવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા સુપ્રીમ કોર્ટે દિલ્હી અને એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર લાગેલ પ્રતિબંધ કેટલીક શરતો સાથે હટાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દિલ્હીમાં ફટાકડાના વેચાણ માટે પોલીસની નજર હેઠળ લાઈસન્સ આપવામાં આવે.
4/4
નવી દિલ્હીઃ દિલ્હી અને NCRમાં દિવાળી પર ફટાકડાનું વેચાણ નહીં કરી શકાય. 11 નવેમ્બર 2016નો વેચાણ પર પ્રતિબંધનો આદેશ ફરીથી જળવાઈ રહેશે. કોર્ટે તમામ લાઈસન્સ કાયમી અને કામચલાઉ બન્ને તાત્કાલીક અસરથી રદ્દ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ પ્રતિબંધ 1 નવેમ્બર 2017 સુધી યથાવત રહેશે. કોર્ટે 12 સપ્ટેમ્બરના પ્રતિબંધના આદેશમાં સંશોધન કર્યું છે. 1 નવેમ્બરથી ફટાકડાનું વેચાણ થઈ શકશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એક વખત જોવા માગીએ છીએ કે દિવાળી શું સ્થિતિ થાય છે?
નવી દિલ્હીઃ દિલ્હી અને NCRમાં દિવાળી પર ફટાકડાનું વેચાણ નહીં કરી શકાય. 11 નવેમ્બર 2016નો વેચાણ પર પ્રતિબંધનો આદેશ ફરીથી જળવાઈ રહેશે. કોર્ટે તમામ લાઈસન્સ કાયમી અને કામચલાઉ બન્ને તાત્કાલીક અસરથી રદ્દ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ પ્રતિબંધ 1 નવેમ્બર 2017 સુધી યથાવત રહેશે. કોર્ટે 12 સપ્ટેમ્બરના પ્રતિબંધના આદેશમાં સંશોધન કર્યું છે. 1 નવેમ્બરથી ફટાકડાનું વેચાણ થઈ શકશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એક વખત જોવા માગીએ છીએ કે દિવાળી શું સ્થિતિ થાય છે?
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget