શોધખોળ કરો
ઘરમાં મારુ કોઇ સાંભળતુ નથી, ઘરના લોકો જ મારી સામે કાવતરા રચી રહ્યાં છેઃ પત્ની વિવાદ પર બોલ્યો તેજપ્રતાપ
1/5

આ પ્રકરણને લઇને તેજપ્રતાપે કહ્યું કે, આ મામલે ઘરના બધા લોકો પત્ની ઐશ્વર્યાના પક્ષમાં છે. તેજપ્રતાપે કહ્યું કે, ઘરના બધા લોકો ભાઇ-બહેન, માં-બાપ બધા છોકરીના પક્ષમાં છે, પણ હું મારી વાત પર અડગ છું, મને કોઇ બાંધી નહીં શકે, હું સ્પષ્ટ કહી દઉં છું.
2/5

Published at : 05 Nov 2018 09:38 AM (IST)
Tags :
Lalu Prasad YadavView More





















