શોધખોળ કરો

ઘરમાં મારુ કોઇ સાંભળતુ નથી, ઘરના લોકો જ મારી સામે કાવતરા રચી રહ્યાં છેઃ પત્ની વિવાદ પર બોલ્યો તેજપ્રતાપ

1/5
આ પ્રકરણને લઇને તેજપ્રતાપે કહ્યું કે, આ મામલે ઘરના બધા લોકો પત્ની ઐશ્વર્યાના પક્ષમાં છે. તેજપ્રતાપે કહ્યું કે, ઘરના બધા લોકો ભાઇ-બહેન, માં-બાપ બધા છોકરીના પક્ષમાં છે, પણ હું મારી વાત પર અડગ છું, મને કોઇ બાંધી નહીં શકે, હું સ્પષ્ટ કહી દઉં છું.
આ પ્રકરણને લઇને તેજપ્રતાપે કહ્યું કે, આ મામલે ઘરના બધા લોકો પત્ની ઐશ્વર્યાના પક્ષમાં છે. તેજપ્રતાપે કહ્યું કે, ઘરના બધા લોકો ભાઇ-બહેન, માં-બાપ બધા છોકરીના પક્ષમાં છે, પણ હું મારી વાત પર અડગ છું, મને કોઇ બાંધી નહીં શકે, હું સ્પષ્ટ કહી દઉં છું.
2/5
3/5
તેજપ્રતાપે કહ્યું કે આની પાછળ કાવતરુ રચવામાં આવી રહ્યું છે અને તેમાં મારા ઘરવાળા સામેલ છે. છેલ્લા દોઢ મહિનાથી ઐશ્વર્યા સાથે મારી કોઇ વાતચીત નથી થઇ. હવે અચાનક પરિવાર વાળો છોકરીને સપોર્ટ કરી રહ્યાં છે.
તેજપ્રતાપે કહ્યું કે આની પાછળ કાવતરુ રચવામાં આવી રહ્યું છે અને તેમાં મારા ઘરવાળા સામેલ છે. છેલ્લા દોઢ મહિનાથી ઐશ્વર્યા સાથે મારી કોઇ વાતચીત નથી થઇ. હવે અચાનક પરિવાર વાળો છોકરીને સપોર્ટ કરી રહ્યાં છે.
4/5
 પત્ની ઐશ્વર્યા વિરુદ્ધ તલાકની અરજી આપ્યા બાદ તેજપ્રતાપ યાદવે શનિવારે રાંચીમાં સજા ભોગવી રહેલા પિતા લાલુ પ્રસાદ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેમને કહ્યુ હતું કે તેને પોતાના સ્ટેન્ડ વિશે પિતાને જણાવી દીધું છે. હવે તેજપ્રતાપે એ પણ જણાવી દીધુ છે કે, તેના પિતા લાલુ પ્રસાદે તલાક અંગે થોડી રાહ જોવાની વાત કહી છે.
પત્ની ઐશ્વર્યા વિરુદ્ધ તલાકની અરજી આપ્યા બાદ તેજપ્રતાપ યાદવે શનિવારે રાંચીમાં સજા ભોગવી રહેલા પિતા લાલુ પ્રસાદ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેમને કહ્યુ હતું કે તેને પોતાના સ્ટેન્ડ વિશે પિતાને જણાવી દીધું છે. હવે તેજપ્રતાપે એ પણ જણાવી દીધુ છે કે, તેના પિતા લાલુ પ્રસાદે તલાક અંગે થોડી રાહ જોવાની વાત કહી છે.
5/5
પટનાઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને ધારાસભ્ય તેજપ્રતાપ યાદવની પત્ની સામે તલાકની અરજી આપ્યા બાદ હવે પરિવાર સામે તેને મોરચો માંડ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેજપ્રતાપે કહ્યું કે, આ આખા પ્રકરણમાં એક મોટુ કાવતરું છે અને તેમાં મારા પરિવાર વાળા જ સામેલ છે.
પટનાઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને ધારાસભ્ય તેજપ્રતાપ યાદવની પત્ની સામે તલાકની અરજી આપ્યા બાદ હવે પરિવાર સામે તેને મોરચો માંડ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેજપ્રતાપે કહ્યું કે, આ આખા પ્રકરણમાં એક મોટુ કાવતરું છે અને તેમાં મારા પરિવાર વાળા જ સામેલ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
Embed widget