શોધખોળ કરો
ભૈયુજી મહારાજના આત્મહત્યા કેસમાં આવ્યો નવો વળાંક, જાણો વિગત
1/4

મહારાજ દ્વારા ઈન્કાર કરવા પર તેણે કહ્યું હતું કે, તારી પાસે એક વર્ષનો સમય છે. આ દરમિયાન તેણે મહારાજ પાસેથી બહેનના લગ્ન અને કપડાં, જ્વેલરી મોબાઈલના નામ પર અંદાજે 25 લાખ રૂપિયા પડાવી લીધા હતાં. પલક દ્વારા આપવામાં આવેલું અલ્ટીમેટમ જૂનમાં પૂરું થઈ રહ્યું હતું. તેણે કહ્યું કે, 16મી જૂનના રોજ તેની સાથે લગ્ન નહી કરે તો શનિ ઉપાસક મહારાજ જેવી સ્થિતિ કરી દેવાશે.
2/4

વોટ્સએપ પર અશ્લીલ ચેટિંગ કરી રેકોર્ડ સેવ કરી લેતી હતી. આ બધાંની વચ્ચે મહારાજને શિવપુરીની રહેવાસી આયુષી સાથે પ્રેમ થઈ ગયો હતો અને 17મી એપ્રિલ 2017ના રોજ લગ્ન કરી લીધા હતાં. પલકને તેની ખબર પડી અને તેમને લગ્નનું દબાણ કરવા લાગી હતી.
Published at : 19 Jan 2019 10:46 AM (IST)
View More




















