શોધખોળ કરો
રાહુલ ગાંધીની ભાષામાં ઉદ્વવ ઠાકરેએ મોદી પર સાધ્યુ નિશાન, જાહેરસભામાં કહ્યું- આજકાલ ચોકીદાર જ ચોરી કરી રહ્યો છે
1/5

મુંબઇઃ રાહુલ ગાંધી બાદ હવે શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાને લીધા છે. ઉદ્વવ ઠાકરેએ રાહુલની ભાષામાં મોદી પર રાફેલ વિમાન સોદા પર તીખા પ્રહાર કર્યો હતા.
2/5

Published at : 25 Dec 2018 10:02 AM (IST)
View More





















