શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાહુલ ગાંધીની ભાષામાં ઉદ્વવ ઠાકરેએ મોદી પર સાધ્યુ નિશાન, જાહેરસભામાં કહ્યું- આજકાલ ચોકીદાર જ ચોરી કરી રહ્યો છે
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/25100143/Uddhava-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![મુંબઇઃ રાહુલ ગાંધી બાદ હવે શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાને લીધા છે. ઉદ્વવ ઠાકરેએ રાહુલની ભાષામાં મોદી પર રાફેલ વિમાન સોદા પર તીખા પ્રહાર કર્યો હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/25100204/Uddhava-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ રાહુલ ગાંધી બાદ હવે શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાને લીધા છે. ઉદ્વવ ઠાકરેએ રાહુલની ભાષામાં મોદી પર રાફેલ વિમાન સોદા પર તીખા પ્રહાર કર્યો હતા.
2/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/25100159/Uddhava-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/5
![ઉપરાંત ઉદ્વવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં અછતગ્રસ્ત વિસ્તારો, પાક વિમા યોજના, અનામતનો મુદ્દો જેવા રાજ્યના સળગતા પ્રશ્નો મુદ્દે પણ વિચારો રજૂ કર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/25100154/Uddhava-03..jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉપરાંત ઉદ્વવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં અછતગ્રસ્ત વિસ્તારો, પાક વિમા યોજના, અનામતનો મુદ્દો જેવા રાજ્યના સળગતા પ્રશ્નો મુદ્દે પણ વિચારો રજૂ કર્યો હતો.
4/5
![આ સાથે નીતિશ અને પાસવાન પર નિશાન સાધતા પુછ્યુ કે આ બન્ને નેતાઓની રામ મંદિર મુદ્દે શુ મત છે. ઉદ્વવે કહ્યું કે, હું વારાણસી પણ જઇશ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/25100149/Uddhava-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સાથે નીતિશ અને પાસવાન પર નિશાન સાધતા પુછ્યુ કે આ બન્ને નેતાઓની રામ મંદિર મુદ્દે શુ મત છે. ઉદ્વવે કહ્યું કે, હું વારાણસી પણ જઇશ.
5/5
![મહારાષ્ટ્રના પંઢરપુર જિલ્લામાં શ્રીકૃષ્ણ ભગવાનના અવતાર ભગવાન વિઠ્ઠલના દર્શન કર્યા બાદ ઉદ્વવ ઠાકરેએ એક મોટી જનસભાને સંબોધિત કરી હતી. અહીં તેમને પીએમ મોદી પર નિશાન તાકતા કહ્યું કે, આજકાલ ચોકીદાર જ ચોરી કરી રહ્યો છે, આ નિવેદન તેમને રાફેલ ડીલ મામલે આપ્યુ હતુ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/25100143/Uddhava-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહારાષ્ટ્રના પંઢરપુર જિલ્લામાં શ્રીકૃષ્ણ ભગવાનના અવતાર ભગવાન વિઠ્ઠલના દર્શન કર્યા બાદ ઉદ્વવ ઠાકરેએ એક મોટી જનસભાને સંબોધિત કરી હતી. અહીં તેમને પીએમ મોદી પર નિશાન તાકતા કહ્યું કે, આજકાલ ચોકીદાર જ ચોરી કરી રહ્યો છે, આ નિવેદન તેમને રાફેલ ડીલ મામલે આપ્યુ હતુ.
Published at : 25 Dec 2018 10:02 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)