શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીરમાંથી આતંકી પ્રવૃતિઓમાં સામેલ હિન્દુ યુવકની ધરપકડ, આતંકીઓ સાથે મળી લૂંટી હતી બેન્ક

1/4
આઇજીપીએ જણાવ્યું કે, સંદીપ ઘાટીમાં એક અલગ નામ રાખીને રહેતો હતો. સ્થાનિક લોકો તેને આદિલના નામથી ઓળખતા હતા. સંદીપની મદદથી આતંકીઓએ એટીએમ લૂંટ, હથિયાર લૂંટવા અને આતંકી ઘટનાઓને અંજામ આપ્યો હતો. લશ્કરના માસ્ટરમાઇન્ડ બશીરનું જ્યાં એન્કાઉન્ટર થયું હતું ત્યાંથી પોલીસે તેની ધરપકડ કરી હતી.
આઇજીપીએ જણાવ્યું કે, સંદીપ ઘાટીમાં એક અલગ નામ રાખીને રહેતો હતો. સ્થાનિક લોકો તેને આદિલના નામથી ઓળખતા હતા. સંદીપની મદદથી આતંકીઓએ એટીએમ લૂંટ, હથિયાર લૂંટવા અને આતંકી ઘટનાઓને અંજામ આપ્યો હતો. લશ્કરના માસ્ટરમાઇન્ડ બશીરનું જ્યાં એન્કાઉન્ટર થયું હતું ત્યાંથી પોલીસે તેની ધરપકડ કરી હતી.
2/4
મુનીર ખાને કહ્યું કે, સંદીપ શર્માનું નામ એસએચઓ ફિરોઝ ડાર અને પાંચ અન્ય પોલીસ કર્મીઓની હત્યામાં સામેલ છે. ગુનેગારો કાશ્મીરમાં લશ્કર-એ-તૌયબામાં સામેલ થઇ રહ્યા છે. તે વર્ષ 2010માં પ્રથમ વખત જમ્મુ-કાશ્મીર આવ્યો હતો.
મુનીર ખાને કહ્યું કે, સંદીપ શર્માનું નામ એસએચઓ ફિરોઝ ડાર અને પાંચ અન્ય પોલીસ કર્મીઓની હત્યામાં સામેલ છે. ગુનેગારો કાશ્મીરમાં લશ્કર-એ-તૌયબામાં સામેલ થઇ રહ્યા છે. તે વર્ષ 2010માં પ્રથમ વખત જમ્મુ-કાશ્મીર આવ્યો હતો.
3/4
જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાંથી લશ્કર-એ-તૌયબાના એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે. આ આતંકીનું નામ આદિલ ઉર્ફ સંદીપ કુમાર શર્મા છે. જમ્મુ કાશ્મીર પોલીસે આ વાતની જાણકારી આપી છે. આ આતંકી ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરનો રહેવાસી છે અને ઘણા સમયથી પોલીસ તેને શોધી રહી હતી.
જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાંથી લશ્કર-એ-તૌયબાના એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે. આ આતંકીનું નામ આદિલ ઉર્ફ સંદીપ કુમાર શર્મા છે. જમ્મુ કાશ્મીર પોલીસે આ વાતની જાણકારી આપી છે. આ આતંકી ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરનો રહેવાસી છે અને ઘણા સમયથી પોલીસ તેને શોધી રહી હતી.
4/4
જમ્મુ-કાશ્મીરના આઇજીપી મુનીર ખાને પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી હતી કે, લશ્કર-એ-તૌયબાના એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે. સંદીપ કુમાર શર્મા નામનો આ વ્યક્તિ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. મુનીર ખાને જણાવ્યું કે, આ વ્યક્તિ અનેક આતંકી હુમલામાં સામેલ રહી ચૂક્યો છે. તેના પિતાનું નામ રામ શર્મા છે.
જમ્મુ-કાશ્મીરના આઇજીપી મુનીર ખાને પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી હતી કે, લશ્કર-એ-તૌયબાના એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે. સંદીપ કુમાર શર્મા નામનો આ વ્યક્તિ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. મુનીર ખાને જણાવ્યું કે, આ વ્યક્તિ અનેક આતંકી હુમલામાં સામેલ રહી ચૂક્યો છે. તેના પિતાનું નામ રામ શર્મા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget