શોધખોળ કરો
ભારત-પાકિસ્તાન ફાઇનલ ફિક્સ થઇ હતી. કોહલી-યુવરાજસિંહ ફૂટી ગયા હતા: ક્યા કેન્દ્રિયમંત્રીએ કર્યો આક્ષેપ?
1/6

તેમને કહ્યું, ‘જેમને ફાઈનલમાં પ્રદર્શન નથી કર્યું તેમને ટીમમાંથી બહાર કરી દેવા જોઈએ અને દલિત સમુદાયના ક્રિકેટ ખેલાડીઓને મોકો આપવો જોઈએ. હું ક્રિકેટ સિવાય બાકી રમતોમાં પણ 25 ટકા આરક્ષણની માંગણી કરું છું.
2/6

નવી દિલ્લી: કેંદ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઈનલ મેચ ફિક્સ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમને શનિવારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી, ઑલરાઉન્ડર યુવરાજ સિંહ સિવાય ટીમના બાકી ખેલાડીઓ પર પાકિસ્તાન વિરુદ્ધ ફાઈનલ મેચ ફિક્સ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમને આ મામલાની તપાસની માંગણી કરી છે.
Published at : 02 Jul 2017 02:51 PM (IST)
View More























